Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવરાત્રિના સમયે ભૂલીને પણ ન પહેરવું આવા કપડા નહી તો માતા થઈ જશે નારાજ

નવરાત્રિના સમયે ભૂલીને પણ ન પહેરવું આવા કપડા નહી તો માતા થઈ જશે નારાજ
Webdunia
શુક્રવાર, 5 એપ્રિલ 2019 (14:44 IST)
નવરાત્રિમાં રંગોનો ખૂબ મહત્વ હોય છે. દેવીને પ્રસન્ન કરવા માટે દરરોજના હિસાબે શુભ રંગના કપડા પહેરીને પૂજા કરવી સારું ગણાય છે. આજે અમે ત મને જણાવીશ કે આ સમયે જેવા કપડાથી પરહેજ કરવું જોઈએ. 
 
નવરાત્રીના સમયે ક્યારે પણ  ભૂલથી પણ કાળા રંગના કપડા નહી પહેરવા જોઈએ. કાળો રંગ દુખનો પ્રતીક ગણાય છે. જેના કારણે કાળા કપડાને પહેરવું અશુભ ગણાય છે. જો તમે માતાને ખુશ કરવા ઈચ્છો છો તો નવ દિવસ સુધી કાળા કપડા પહેરવાથી પરહેજ કરવું. 
 
નવરાત્રિના સમયે પ્રયાસ કરવું કે નવા કપડા પહેરીને પૂજા કરવી. જો આવું ન થઈ શકે તો, ભૂલીને પણ ગંદા કપડા પહેરીને પૂજા ન કરવી. દરરોજ સ્નાન કરીને સાફ કપડા પહેરીને પૂજા કરવી. કેટલાક લોકો ટૉપ કે શર્ટ તો બદલી લે છે, પણ જીંસ એક દિવસ પહેલાની રિપીટ કરી લે છે. આવી ભૂલ કદાચ ન કરવી. 
 
આ સમયે કોઈથી માંગેલા કપડામાં સાધના કરવાની ભૂલ પણ ન કરવી. તમારા સાફ કપડા ધારણ કરીને જ પૂજા કરવી. 
 
નવરાત્રના દિવસોના મુજબ પહેરવું ખાસ રંગના કપડા 
 
નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા હોય છે. આ દિવસે પીળા રંગના કપડા પહેરીને પૂજા કરવાથી લાભ હોય છે. 
નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા હોય. આ દિવસી લીલા રંગના કપડા પહેરીને પૂજા કરવી શુભ હોય છે. 
નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘટાની પૂજા હોય છે. આ દિવસે ગ્રે રંગના કપડા પહેરીને પૂજા કરવાથી તમારા બધા બગડેલા કામ બનવા લાગશે. 
નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા હોય છે. આ દિવસે ઓરેંજ રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ. મા કુષ્માંડાને કેસરી રંગ ખૂબ પ્રિય છે. 
નવરાત્રિના પાંચવા દિવસે માતા સ્કંન્દમાતાની પૂજા હોય છે. આ દિવસે સફેદ રંગના કપડા પહેરીને પૂજા કરવી શુભ ગણાય છે.   
નવરાત્રિના છટ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા હોય છે. આ દિવસે લાલ રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ. 
નવરાત્રિના સાતમા દિવસે માતા કાલરાત્રિની પૂજા હૂય છે. આ દિવસે બ્લૂ રંગના કપડા પહેરીને પૂજા કરવી શુભ ગણાય છે. 
નવરાત્રિના આઠમા દિવસે માતા મહાગૌરીની પૂજા હોય છે. આ દિવસે ગુલાબી રંગના કપડા પહેરીમે પૂજા કરવું ઉત્તમ ગણાય છે. 
નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા હોય છે. આ દિવસે વાદળી રંગના કપડા પહેરીને પૂજા કરવી જોઈએ.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હેલ્થ ટિપ્સ -દાડમનો આ લાભ જાણશો તો તમે રોજ ખાશો દાડમ

સમજદાર ખેડૂતની શાણપણ

સંભાજી મહારાજના પત્રે ઔરંગઝેબને આંચકો આપ્યો હતો, છાવાએ મુઘલ બાદશાહને તેની કબર માટે જગ્યા શોધવા ચેતવણી આપી હતી.

સૂતા પહેલા કરો આ ખાસ આસન, તણાવ દૂર થશે અને તમને જલ્દી ઊંઘ આવશે

સુંદર દેખાવા માંગતા હોવ તો એક અઠવાડિયા પહેલા આ ઘરે બનાવેલ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો.

વધુ જુઓ..

નવીનતમ

Gudi Padwa 2025: હિંદુ નવવર્ષ ને ગુડી પડવા કેમ કહે છે ? ઘરના આંગણમાં કેમ બાંધવામાં આવે છે ગુડી ? જાણો ગુડીની પૂજા વિધિ

Chaitra Navratri 2025 - ચૈત્રી નવરાત્રિનું મહત્વ અને તેની દંતકથા

Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર

ચૈત્ર નવરાત્રીમાં તમારી રાશિ મુજબ કરો આ ખાસ ઉપાય, ગ્રહ દોષ થશે દૂર અને ઘરમાં ઘનનાં ભરાશે ભંડાર

Guruwar Rules- શું ગુરૂવારે ન ખાવી જોઈએ ખિચડી

આગળનો લેખ
Show comments