Festival Posters

અત્યારે સુધી નહી કર્યું છે નવરાત્રિમાં કોઈ પૂજન તો કરી લો આ 5 ઉપાય, જલ્દી જ મળવા લાગશે શુભ પરિણામ

Webdunia
ગુરુવાર, 11 એપ્રિલ 2019 (15:08 IST)
નવરાત્રિના 9 દિવસ ભક્ત કઠિન અને ખાસ ઉપાસના કરે છે. પણ ઘણી વાર કેટલાક ભક્ત ઘણા કારણોથી અત્યારે સુધી વિધિવિધાનથી પૂજન નહી કરી શકયા હશે પણ અત્યારે પણ સમય નહી ગયું છે તમે પણ કરી શકો છો દેવી માને પ્રસન્ન. ભારતના ઘણા ભાગોમાં પંચમીથી પર્વ શરૂ હોય છે. તમે પણ પંચમી પછીથી આ 5ઉપાય કરી શકે છે માની અસીમ કૃપા
 
ઉપાય 1
9 દીપક 
તુલસીના કુંડાની પાસે 9 દીવા લગાવી માતા તુલસીજીથી ઘરની શાંતિ, સુખ, સમૃદ્ધિ, સફળતા અને સૌભાગ્યની પ્રાર્થના કરવી. 
 
ઉપાય 2
લાલ ચુનરીમાં મખાણા, બતાશા અને સિક્કા 
અષ્ટમીના દિવસે કોઈ પણ માતાના મંદિરમાં જઈ લાલ ચુનરીમા મખાણા, બતાશા અને સિક્કા રાખી માતાના ખોડા ભરવું. 
 
ઉપાય 3 
સુંદરકાડના પાઠ કરવું 
નવરાત્રિના કોઈ પણ દિવસે સુંદરકાંડના સસ્વર પાઠ કરાવો. 
 
ઉપાય 4 
અષ્ટમીના દિવસે કન્યા પૂજન 
9 કન્યાનો પૂજન કરી શકો તો અતિ ઉત્તમ પણ જો શકય ન હોય તો કોઈ એક નાની કન્યાને લાલ રંગની બધી સુંદર-સુંદર સામગ્રી ભેંટ કરવી. તેમાં રમત સમગ્રી શિક્ષા સામગ્રી, વસ્ત્ર, શ્રૃંગાર સામગ્રી હોઈ શકે છે. ફૂલ, ફળ, મિઠાઈ અને દક્ષિણા સાથે જરૂર રાખવી. 
 
ઉપાય 5 
સુહાગન સ્ત્રીને ભેંટ  
નવરાત્રિના આખરે દિવસોમાં ક્યારે પણ કોઈ સુહાગન સ્ત્રીને ચાંદીની 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

આગળનો લેખ
Show comments