Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટના કેંસરથી બચવું છે તો ખાવ આ શાકભાજી

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (14:39 IST)
પેટના કેંસરથી બચવું છે તો તમારા ભોજનમાં આ જરૂર શામેલ કરો.. 
 
એક શોધ પ્રમાણે એ  સામે આવ્યું છે કે બટાટા ,કોબીજ, ડુંગળી વધારે ખાવાથી પેટના કેંસરથી બચી શકાય છે. શોધકર્તાઓ એ જણાવ્યુ  કે બે ગ્રુપમાં જેને આ શાકભાજી વધારે ખાધી એને પેટના કેંસર થવાનો ખતરો ઘણો ઓછો હતો. 
 
બટાટામાં વિટામિન સી હોય છે. શોધકર્તાઓના કહેવું છે કે જો તમે દરરોજ 50 ગ્રામ વિટામિન સી એટલે કે બે બટાટા ખાવો છો તો કેંસર થવાનો  ખતરો 8 ટકા ઘટી જાય છે. બટાટાના છાલટા ખાવા જોઈએ જે શરીર અને પેટને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. 
 
 

સંબંધિત સમાચાર

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments