rashifal-2026

નિર્માતા મનીષ શાહે કાર્તિક આર્યનને કેમ કહ્યું 'અનપ્રોફેશનલ', વાંચો આખો મામલો

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (11:43 IST)
આ દિવસોમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'શહેજાદા' માટે ચર્ચામાં છે. શાહજાદા એ અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી રિમેક છે, પરંતુ તાજેતરમાં પ્રખ્યાત નિર્માતા મનીષ શાહે કાર્તિક વિશે એક મોટી વાત કહી છે. તેણે અભિનેતાને અનપ્રોફેશનલ જણાવ્યો છે.
 
કાર્તિક આર્યન તેની 'શહેજાદા'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું પ્રથમ  શેડ્યુલ દિલ્હીમાં શૂટ કરાયુ. હવે હિન્દીમાં આ ફિલ્મની રીલિઝ રદ કરવામાં આવી છે. હવે મનીષ શાહે દાવો કર્યો છે કે તેણે આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવા પાછળ બે કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મનીષ શાહે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મામલો ત્યારે શરૂ થયો જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ના હિન્દી ડબ વર્ઝનની રિલીઝની જાહેરાત કરવામાં આવી. કાર્તિક આર્યન પણ આ જાહેરાતથી નારાજ હતો કારણ કે તેની હિન્દી ડબ કરેલી રિલીઝની તેની ફિલ્મ 'શહેજાદા' પર મોટી અસર પડશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Methi na muthiya- આ શિયાળામાં મેથીના મુઠિયા; આ રેસીપી તમને ઘરે મહારાષ્ટ્રીયન સ્વાદ આપશે.

બેબોની જેમ, દરરોજ ફક્ત 10 મિનિટ માટે આ યોગ આસન કરો અને 45 વર્ષની ઉંમરે 25 વર્ષના યુવાન દેખાડો

વજન ઘટાડવા અને ટાઈપ-2 ડાયાબિટીસની સારવાર માટે જાણીતી દવા Ozempic ભારતમાં થઈ લોંચ, જાણો શુ છે કિમંત

શિયાળામાં રોજ પીવો ગાજરનો રસ, આ બીમારીઓ તમારી આસપાસ પણ નહિ ફરકે

વાસી રોટલી ખાવાથી શું ફાયદો થાય છે ?ફાયદા જાણીને, તમે રાત્રે વધારાની રોટલી બનાવવાનું શરૂ કરી દેશો

આગળનો લેખ
Show comments