Webdunia - Bharat's app for daily news and videos

Install App

નિર્માતા મનીષ શાહે કાર્તિક આર્યનને કેમ કહ્યું 'અનપ્રોફેશનલ', વાંચો આખો મામલો

Webdunia
મંગળવાર, 25 જાન્યુઆરી 2022 (11:43 IST)
આ દિવસોમાં કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ 'શહેજાદા' માટે ચર્ચામાં છે. શાહજાદા એ અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ની હિન્દી રિમેક છે, પરંતુ તાજેતરમાં પ્રખ્યાત નિર્માતા મનીષ શાહે કાર્તિક વિશે એક મોટી વાત કહી છે. તેણે અભિનેતાને અનપ્રોફેશનલ જણાવ્યો છે.
 
કાર્તિક આર્યન તેની 'શહેજાદા'માં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું પ્રથમ  શેડ્યુલ દિલ્હીમાં શૂટ કરાયુ. હવે હિન્દીમાં આ ફિલ્મની રીલિઝ રદ કરવામાં આવી છે. હવે મનીષ શાહે દાવો કર્યો છે કે તેણે આ ફિલ્મને હિન્દીમાં ડબ કરવા પાછળ બે કરોડ રૂપિયા ખર્ચ્યા છે. મનીષ શાહે પોતે પોતાના એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. મામલો ત્યારે શરૂ થયો જ્યારે અલ્લુ અર્જુનની ફિલ્મ 'આલા વૈકુંઠપુરમુલુ'ના હિન્દી ડબ વર્ઝનની રિલીઝની જાહેરાત કરવામાં આવી. કાર્તિક આર્યન પણ આ જાહેરાતથી નારાજ હતો કારણ કે તેની હિન્દી ડબ કરેલી રિલીઝની તેની ફિલ્મ 'શહેજાદા' પર મોટી અસર પડશે.

સંબંધિત સમાચાર

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

આગળનો લેખ
Show comments