suvichar

Vikram Gokhale Health Update: વિક્રમ ગોખલેના નિધનના સમાચાર માત્ર અફવા, દીકરીએ કહ્યું- હજુ વેન્ટિલેટર પર છે, પ્રાર્થના કરો

Webdunia
ગુરુવાર, 24 નવેમ્બર 2022 (06:02 IST)
બોલિવૂડ અને ટીવીના દિગ્ગજ અભિનેતાઓમાંના એક વિક્રમ ગોખલેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પછી મૃત્યુ પામ્યાના અહેવાલો હતા, જેના પર પુત્રીએ પ્રતિક્રિયા આપી છે. પુત્રીએ પિતાના મૃત્યુના સમાચારને ખોટા ગણાવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે 77 વર્ષીય વિક્રમ ગોખલેની હાલત નાજુક હતી અને તેઓ લગભગ 15 દિવસ સુધી પુણેની એક મોટી હોસ્પિટલમાં દાખલ હતા.  ફિલ્મ અભિનેતા અનંત મહાદેવને કહ્યું હતું કે તે હવે નથી, પરંતુ પુત્રીનું નિવેદન આવ્યું છે કે પિતા જીવિત છે અને હજુ પણ લાઇફ સપોર્ટ પર છે. તેણે ચાહકોને તેના માટે પ્રાર્થના કરવાની વિનંતી કરી.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

લીવર પર કેમ ફેટ જમા થવા માંડે છે ? જાણો Fatty Liver ને ઠીક કરવાનો સૌથી ઝડપી ઉપાય

શાહી પુલાવ

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

રોજ જમ્યા પછી 1 લવિંગ ચાવવાથી શુ થાય છે ? જાણી લો તેના ચમત્કારી ફાયદા

તાત્યા ટોપે વિશે નિબંધ

આગળનો લેખ
Show comments