Festival Posters

'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદો વચ્ચે, ફિલ્મ અંગે અભિનેતા આમિર ખાનની પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Webdunia
સોમવાર, 21 માર્ચ 2022 (17:26 IST)
અનુપમ ખેરની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. કાશ્મીરી પંડિતો પર બનેલી આ ફિલ્મનો સર્વત્ર દબદબો છે. કાશ્મીર ફાઈલ્સ એક હ્રદયસ્પર્શી વાર્તા કહે છે. ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 200 કરોડની ક્લબમાં સામેલ થવા જઈ રહી છે. આ ફિલ્મ ઘણા રેકોર્ડ તોડવામાં સફળ રહી છે. કાશ્મીર ફાઇલ્સ પણ ઘણા વિવાદોમાં ફસાયેલી છે. હવે આ ફિલ્મને લઈને બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની પ્રતિક્રિયા સામે આવી છે.તેમણે ફિલ્મ વિશે ઘણી વાતો કહી છે.
 
વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં પણ ફિલ્મને લોકોનું સમર્થન મળી રહ્યું છે. તેમાં આમિર ખાન પણ સામેલ છે. આમિર ખાને કહ્યું છે કે દેશને કાશ્મીરી પંડિતોનું દર્દ જાણવું જોઈએ. કાશ્મીરી પંડિતોની હાલત જોઈને દુઃખ થાય છે. આવી જ એક ફિલ્મ જે તે વિષય પર બની છે, તે ચોક્કસપણે દરેક ભારતીયે જોવી જોઈએ અને દરેક ભારતીયે તેને યાદ રાખવી જોઈએ. આમિરે આગળ કહ્યું- હું આ ફિલ્મ ચોક્કસ જોઈશ અને ફિલ્મની સફળતા જોઈને હું ખૂબ જ ખુશ છું.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

કૂતરા વિશે નિબંધ ધોરણ 1 અને 2

ગાય વિશે નિબંધ ધોરણ 1 અને 2

Kids Story - વાંદરો અને ઋષિ

આગળનો લેખ
Show comments