Webdunia - Bharat's app for daily news and videos

Install App

Taarak Mehta Ka Ooltah Chashmah માં ફરીથી દયાબેનની એન્ટ્રી થશે, પણ શોના કટ્ટર ચાહકો નિરાશ થશે!

Webdunia
ગુરુવાર, 9 જૂન 2022 (09:33 IST)
Dayaben Returns: જ્યારથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah)દયાબેન (Dayaden) ની ઝલક દેખાઈ છે ત્યારથી ફેંસ તેના દિવાના થઈ ગયા છે. લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે દયાબેન તેમના જેઠાલાલ પાસે પાછા આવશે. ત્યારે ગોકુલધામમાં દયાબેનના ગરબા ક્યારે જોવા મળશે. પરંતુ હવે લાગે છે કે ચાહકોની રાહનો અંત આવવાનો છે, તે પણ ટ્વિસ્ટ સાથે.
 
દયાબેન પરત ફરશે
દયાબેન પરત ફરશે
કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લાંબા સમયથી દયાબેનની ગેરહાજરીમાં ચાલી રહ્યો હતો. ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે દયાબેન (Dayaden)  ક્યારે પાછા આવશે પરંતુ હવે બધાની રાહ પૂરી થવા જઈ રહી છે. પરંતુ જો તમે દિશા વાકાણી (Disha vakani) ના કટ્ટર ફેન છો, તો આ તમારા માટે ખરાબ સમાચાર હોઈ શકે છે, કારણ કે દિશા વાકાણી શોમાં વાપસી નથી કરી રહી, પરંતુ તેનું સ્થાન નવી દયાબેન લેશે.

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments