Biodata Maker

સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડીંગ સીલ કોરોનાના કારણે બીએમસીએ પગલાં ઉપાડ્યા

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (13:04 IST)
એક્ટર સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ કરી દીધુ  છે. તે મુંબઈ સ્થિત પૃથ્વી અપાર્ટમેંટસ બિલ્ડિંગમાં રહે છે. સુનીલ શેટ્ટી તેમની પત્ની માના શેટ્ટી, દીકરી અથિયા શેટ્ટી અને દીકરા અહાન શેટ્ટીની સાથે અહીં જ રહે છે. 
 
બિલ્ડિંગ દક્ષિણી મુંબઈના અલ્ટામાઉંટ રોડ પર સ્થિત છે. 
 
કોરોનાના કારણે એક્શન 
હકીકતમાં બિલ્ડિંગમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા પછી બીએમસીએ આ પગલા ઉઠાવ્યા છે. નિયમ મુજબ કોઈ પણ બિલ્ડિંગમાં પાંચ કોરોના કેસ મળતા તેને સીલ કરાશે. 
 
પરિવાર સુરક્ષિત 
સમાચાર એજેંસી એએનઆઈના મુજબ બીએમસી એસિસ્ટેંટ કમિશ્નરએ જણાવ્યુ કે "સુનીલ શેટ્ટી અને તેમનો આખુ પરિવાર સુરક્ષિત છે." 
 
બહાર છે પરિવાર 
સુનીલ શેટ્ટીના પ્રવક્તાએ જણાવ્યુ કે અત્યારે એક્ટર અને તેમના પરિવાર મુંબઈથી બહાર છે. સુનીલ શેટ્ટી લાંબા સમયથી આ અપાર્ટમેંટ્માં રહી રહ્યા છે. 
 
જણાવીએ કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવાઈ છે. તેથી બીએમસી આખા એક્શન મોડમાં છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

આગળનો લેખ
Show comments