rashifal-2026

શ્રીદેવીએ જીવતા જ જણાવી હતી તેમની છેલ્લી ઈચ્છા, ઈચ્છતી હતી એવી હોય અંતિમ વિદાય

Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:07 IST)
શ્રીદેવીની અચાનક મૌત પછી દરેક તરફ શોકની લાગણી છે. શનિવારની રાત્રે આશરે 11 વાગ્યે દુબઈના ફાઈવ સ્ટાર હોટલમાં અભિનેત્રીની દિલની ગતિ રોકાવવાથી મૌત થઈ. ખબર મુજબ એ હોટલના બાથરૂમમાં પડી ગઈ હતી. 
 
મુંબઈમાં તેનો અંતિમ સંસ્કાર કરાશે. તેમના અંતિમ સંસ્કારને લઈને તૈયારિઓ પણ શરૂ થઈ ગઈ છે. શ્રીદેવીની એક એવી ઈચ્છા હતી જેને એ હમેશા પૂરો કરવા ઈચ્છતી હતી. અહીં સુધી કે તેમની આ ઈચ્છા ઘણી વાર ઈંટરવ્યૂહના સમયે પણ નજર આવી. 
 
કહેવાય છે કે શ્રીદેવીને સફેદ રંગ ખૂબ પસંદ હતું અને તેણે એક દિવસ કહ્યું હતું કે તેમની અંતિમ યાત્રા જ્યારે કઢાય તો એ સફેદ રંગના ફૂળોથી શણગારવી. તેમની આ ઈચ્છાનો ખ્યાલ રાખી અને સંસ્કાર સમયે દરેક વસ્તુ સફેદ રાખી છે. 
 
આ જ કારણે તેમની વધારેપણ ફિલ્મમાં એ સફેદ રંગના વસ્ત્રમાં નજર આવી. શ્રીદેવીની આ આખરે ઈચ્છાને પૂરા કરવા માટે હવે તેમનો પરિવાર લાગી ગયું છે. જ્યાં શ્રીદેવીનો પાર્થિવ શરીર રખાશે તે જગ્યાને સફેદ રંગના મોગરા અને ગુલાબના ફૂલોથી શણાગાર્યું છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Kalbeliya dance - કાલબેલિયા નૃત્યની વિશેષતા શું છે?

શિયાળામાં નારંગી ખાવાનો યોગ્ય સમય કયો છે, જાણી લો ખોટા સમયે ખાવાથી થતા નુકશાન વિષે

Amla Candy Recipe: ઘરે આમળાની કેન્ડી કેવી રીતે બનાવવી? રેસીપી ઝડપથી નોંધી લો.

Health Tips: જો તમને પણ છે લો બીપી તો થઈ જાવ સાવધાન, નહી તો આ 5 કારણ બગાડી શકે છે તમારુ આરોગ્ય

શિયાળાના ડાયેટ પ્લાનમા જરૂર સામેલ કરો આ બીજ, શરીર બનશે લોખંડ જેવું મજબૂત

આગળનો લેખ
Show comments