Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્જુન રામપાલ પછી સોનૂ સૂદએ પણ 1 અઠવાડિયામાં આપી કોરોનાને મ્હાત વેક્સીન અસર જોવાઈ રહી છે

Webdunia
શુક્રવાર, 23 એપ્રિલ 2021 (19:07 IST)
સોનૂ સૂદના ફેંસ માટે સારી ખબર છે. તેમનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા પછી 1 અઠવાડિયામમાં કોરોના વાયરસને હરાવી દીધો છે. સોનૂએ ઈંસ્ટાગ્રામ પર આ ખુશખબરી શેયર કરી છે. જણાવીએ કે સોનૂ સૂદ વેક્સીન 
લગાવી લીધી હતી. તેનાથી પહેલા અર્જુન રામપાલ પણ એક અઠવાડિયાની અંદર સંક્રમનથી મુક્ત થઈ ગયા હતા. તેણે જણાવ્યુ કે ડાક્ટર્સએ જલ્દી ઠીક થવાના કારણ વેક્સીનેટેડ થવાના જણાવ્યો હતો. 
કોરોનામાં કરી રહ્યા હતા લોકોની મદદ 
સોનૂ સૂદએ ફોટાની સાથે લખ્યુ કે તેમનો કોવિડ 19 ટેસ્ટ નેગેટિવ છે. જણાવીએ કે સોનૂએ 17 એપ્રિલને કોરોના પોઝિટિવ થવા પૉઝિટિવ થવાની ખબર આપી હતી. 23 એપ્રિલને તેમનો કોરોના ટેસ્ટ નેગેટિવ 
આવી ગયો. 
 
સોનૂ સૂદએ પૉઝિટિવ આવ્યાના 10 દિવસ પહેલા જ વેક્સીન લગાવાઈ હતી. પોઝિટિવ થયા પછી સોનૂ આઈસોલેટ થઈ ઘર પર કેયર કરી રહ્યા હતા. આ વચ્ચે તે લોકોની મદદ પણ કરી રહ્યા હતા. જણાવીએ કે 
અર્જુન રામપાલ પણ કોરોના પૉઝિટિબ રિજ્લ્ટ આવ્યાના 5-6 દિવસની અંદર મ્હાત આપી દીધા હતા.    

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Gujarati Story- સોનાના ઈંડા ની વાર્તા

MIlk - શા માટે દૂધ બેસીને નહીં પણ ઊભા રહીને પીવું જોઈએ?

World Health Day: હેલ્ધી અને ફિટ રહેવા માટે આ નાની-નાની ટિપ્સ કરો ફોલો, મોટામા મોટી બીમારી થશે દૂર

ભરેલા કારેલાનું શાક

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

આગળનો લેખ
Show comments