Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

મિનિષા લાંબા તેમના તલાકને લઈને બોલી ખુશ રહેવું વધારે જરૂરી

મિનિષા લાંબા તેમના તલાકને લઈને બોલી ખુશ રહેવું વધારે જરૂરી
, શુક્રવાર, 23 એપ્રિલ 2021 (17:55 IST)
ફિલ્મ એક્ટ્રેસ મિનિષા લાંબાએ ઘણા રેસ્ટૉરેંટના માલિક રિયાન થમથી લગ્ન રચાયો હતો. બધુ સારું ચાલી રહ્યો હતો. પણ છેલ્લા વર્ષ મિનિષાએ તલાક લઈ લીધો. મિનિષાએ આ પગલા તેમના ફેંસને ચોકાવવું સ્વભાવિક હતો. 
webdunia
 મિનિષાએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યો હતો કે જીવનમાં આગળ વધવુ જરૂરી છે અને સૌથી મહત્વપૂર્ણ વાત કે ખુશ રહેવું જરૂરી છે. જો કોઈ વસ્તુ કામ નહી કરી રહી હોય તો તેનાથી જુદો થવું જ સારું છે. આજે અમારી પાસે તેના માટે વિક્લપ છે અમે અલગા અને કોઈ કલંક નથી. 
 
મિનિષાએ બૉલીવુડમાં અહીં ફિલ્મથી શરૂઆત કરી હતી. ફિલ્મ ક્રિટિક્સએ તેના વખાણ કર્યા હતા. પણ બૉક્સ ઑફિસ પર ફિલ્મ અસફળ રહી હતી અને મિનિષાએ તેનો ભુગતવો પડ્યો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શ્રવણ કુમાર રાઠૌડના નિધનથી શોકમાં ડૂબ્યો બૉલીવુડ અક્ષય કુમાર સુનિધિ ચૌહાનથી લઈને આ સિતારોએ ભાવુક શ્રદ્ધાંજલિ