Dharma Sangrah

Sidharth-Kiara Wedding: જૈસલમેરના આ ખાસ પેલેસમાં કિયારા-સિદ્ધાર્થ લેશે સાત ફેરા, જાણો ગેસ્ટ લિસ્ટ

Webdunia
ગુરુવાર, 2 ફેબ્રુઆરી 2023 (14:01 IST)
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ કપલ તેમના લગ્નના સમાચારને લઈને ખૂબ જ ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે, પરંતુ આ કપલે લગ્નના સમાચાર પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. લાગે છે કે લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. સિદ્ધાર્થ અને કિયારા જલ્દી જ પતિ-પત્ની બની શકે છે.

 
આ કપલ 6 ફેબ્રુઆરીએ લગ્ન કરવા જઈ રહ્યું છે. કિયારા અને સિદ્ધાર્થ તેમના મિત્રો અને પરિવારજનોની હાજરીમાં લગ્ન કરશે. તેમના ઘણા કોમન ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સે હલ્દી માટે મેરીગોલ્ડ અને યલો થીમવાળા પોશાકની ખરીદી શરૂ કરી દીધી છે. તેમની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 4 અને 5 ફેબ્રુઆરીએ થઈ શકે છે. હાલમાં જ મનીષ મલ્હોત્રા કિયારા સાથે જોવા મળ્યો હતો, જેના પછી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કિયારા તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લહેંગા પહેરશે.
 
સમાચાર મુજબ કપલના લગ્ન જૈસલમેરના એક ફાઈવ સ્ટાર હોટલમાં થવાની શક્યતા છે. કિયારા અને સિદ્ધાર્થના આ મોટા લગ્ન માટે લગભગ 84 લક્ઝરી રૂમ બુક કરવામાં આવ્યા છે. મનીષ મલ્હોત્રા, અશ્વિની યાર્દી, વરુણ ધવન અને કરણ જોહર એ બોલીવુડ સેલિબ્રિટીઓમાં સામેલ છે જેમને સિદ્ધાર્થ અને કિયારાના લગ્નમાં આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કપલે મુંબઈમાં ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું પણ આયોજન કર્યું છે. સિદના માતા-પિતા પણ તમામ ધાર્મિક વિધિઓ સાથે ભવ્ય લગ્ન કરવા ઉત્સુક છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

Health Tips - જુવાર કે ઘઉંની રોટલી, હેલ્થ માટે શું વધુ ફાયદાકારક છે?

Breakfast Recipe - ઘઉના લોટના ચીલા

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

આગળનો લેખ
Show comments