Webdunia - Bharat's app for daily news and videos

Install App

આર્યન ખાનને કારણે શાહરૂખ ખાનના ડુપ્લિકેટની પણ વધી મુસીબત

Webdunia
મંગળવાર, 12 ઑક્ટોબર 2021 (17:58 IST)
બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની ધરપકડ પછી તેમના પરિવાર સાથે તેમના ફેંસ અને ડુપ્લિકેટ્સ માટે પણ સમસ્યાઓ ઉભી થઈ રહી છે. એક બાજુ જ્યા શાહરૂખ ખાન (Shah Rukh Khan) દ્વારા કરવામાં આવી રહેલ બ્રાંડ્સે પોતાના હાથ પાછળ ખેંચી લીધા છે. તો બીજી બાજુ હવે તેમના ડુપ્લિકેટની જોબ જવાનો મામલો સામે આવ્યો છે. 
 
માત્ર રાજુ જ નહીં પરંતુ શાહરુખનો બીજો હમશકલ હૈદર મકબૂલને પણ હાલમાં કામ મળતું નથી. હૈદરે કહ્યું હતું કે આગામી બે અઠવાડિયામાં તેણે કેટલીક ઇવેન્ટ્સમાં જવાનું હતું, પરંતુ તમામ ઇવેન્ટ્સ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. તેને આની સામે કોઈ જ વાંધો નથી, કારણ કે તે શાહરુખને કારણે સફળ થયો છે. આ મુશ્કેલ સમયમાં તે શાહરુખની પડખે છે. હાલ જે બની રહ્યું છે તેનાથી તે ઘણો જ નિરાશ થયો છે. શાહરુખ ખાન ઘણું જ સહન કરી રહ્યો છે અને તે પ્રાર્થના કરે છે કે આર્યન જલદીથી ઘરે આવી જાય


 
કોવિડ પછી બીજો માર 
 
રાજુ રહિકવારે(Raju Rahikwar)એ  કહ્યું, 'મારી પાસે લગભગ દોઢ વર્ષથી કામ નહોતું કારણ કે કોરોના વાયરસને કારણે કોઈ ઈવેંટનુ આયોજન નહોતુ  થઈ રહ્યુ. રોગચાળા પછી, પરીસ્થિતિ થોડી સામાન્ય દેખાવવા માંડી. હું 10 ઓક્ટોબરે જયપુરમાં યોજાનારી જન્મદિવસની પાર્ટીનો ભાગ બનવાનો હતો. એક અઠવાડિયા પછી, મારે એ જ શહેરમાં અન્ય એક ગેધરિંગમાં હાજરી આપવાની હતી. પરંતુ બંને ઇવેન્ટ રદ્દ થઇ ગઇ.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

મિરર વર્ક આઉટફિટ પહેરવાનું મન થાય છે, ગુજરાતના આ સ્થળોની શોધખોળ કરો

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

યૂરિક એસિડમાં લાભકારી છે મૂળા, ઉપયોગ પહેલા જ ઓગળવા માંડે છે જોઈંટ્સ પર ચોંટેલા Purine ના પત્થર, જાણો કેવી રીતે કરશો સેવન ?

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

આગળનો લેખ
Show comments