Webdunia - Bharat's app for daily news and videos

Install App

શાહરૂખખાનને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતા અમદાવાદની KD હોસ્પિટલમાં દાખલ કરાયા

Webdunia
બુધવાર, 22 મે 2024 (18:21 IST)
Shah Rukh Khan admitted
 હાલમાં ચાલી રહેલી IPL 2024ની અંતિમ મેચોનો દોર શરૂ થયો છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. આ દરમિયાન પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખખાન ગઈકાલે અમદાવાદ આવ્યા હતાં. તેમને ગરમીમાં લૂ લાગવાથી ડીહાઈડ્રેશનની અસર થતાં અમદાવાદની KD હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. શાહરૂખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાથી હોસ્પિટલની આસપાસ પોલીસનો ભારે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપવામાં આવી હતી.
 
સોમવારે શાહરૂખ ખાન ITC નર્મદા હોટલ પહોંચ્યા હતા
સોમવારે શાહરૂખ ખાનની કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમ અમદાવાદ આવી પહોંચી હતી. એરપોર્ટથી સીધા જ વસ્ત્રાપુર ખાતેની ITC નર્મદા હોટેલ પર ટીમના ખેલાડીઓ પહોંચ્યા હતાં. હોટેલમાં ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ટીમના પહોંચ્યા બાદ થોડી જ વારમાં બોલિવૂડ એક્ટર અને ટીમના માલિક શાહરૂખ ખાન હોટેલ પર પહોંચ્યા હતાં. હોટલ દ્વારા શાહરૂખ ખાન માટે ખાસ પ્રકારની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

વધુ જુઓ..

નવીનતમ

Summer Health Hacks : ગુજરાતમાં લૂ નો પ્રકોપ, આ 5 સહેલા ઉપાયથી આ ગરમીમાં ખુદને રાખો સુરક્ષિત

Air Conditioner - એસીમાં શું હોય છે ટનનુ મતલબ, એસી કેવી રીતે કામ કરે છે

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આગળનો લેખ
Show comments