Biodata Maker

આ એકટ્રેસએ સલમાનને કુંવારા પિતા બનવાની સલાહ આપી

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (00:07 IST)
સલમાન ખાનને તેમના શુભ ચિંતક કહી કહીને થાકી ગયા છે કે લગ્ન કરી લો, પણ સલમાન મુસ્કુરાવીને સલાહને હવામાં ઉડાવી દે છે. એ લગ્ન ક્યારે કરશે આ તો એ પોતે નહી જાણતા પણ રોમાંસની બાબતમાં એ આગળ રહે છે. 
 
હવે બૉલીવુડમાં આ માનવું લાગ્યું છે કે એ કુંવારા જ રહેશે લગ્ન નહી કરીશ . પણ બાળકોના પ્રત્યે તેમનો પ્રેમ કાયમ છે. હમેશા એ  બાળકો ને લાડ કરતા ફોટા સોશલ મીડિયા પર શેયર કરતા રહે છે. બાળકોના પ્રત્યે આ પ્રેમ જોતા એક એક્ટેસએ સલાહ આપી છે કે તેણે તો કુંવારા પિતા બની જવું જોઈએ.. આ  છે એક્ટ્રેસ  
તે એક્ટ્રેસ કોઈ બીજું નહી પણ સલમાનની સારી મિત્ર રાની મુખર્જી છે. સલમાનના  શો દસના દમમાં અત્યારે રાની મુખર્જી પહોંચી. રાણી એ કીધું કે સલમાનને લગ્ન કર્યા વગર પાપા બની જવું જોઈ કારણકે એ લગ્ન તો નહી કરી રહ્યા છે. 
 
બૉલીવુડમાં કરણ જોહર, તુષાર કપૂર આઈવીએફ તકનીકથી પાપ બની ગયા છે. અને તેણે લગ્ન પણ નહી કર્યા છે. આ સલાહ રાનીએ આપી છે.
 
 સલમાનને છોકરીઓથી વાત કરવા નથી આવતી 
 
દસ કા દમ શોના ફિનાલેમાં રાનીની સાથે શાહરૂખ પણ આવ્યા. તેને સલમાનની ક્લાસ લઈ લીધી. શાહરૂખએ કહ્યું કે સલમાન  છોકરીઓથી વાત કરવા નથી આવતી . તેના પર સલમાન કીધું કે મે તો સારી રીતે વાત કરું છું. 
 
આ શોમાં ત્રણે જમીને મસ્તી કરી આ એપિસોડ જોવા લાયક બની ગયું છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Facepack for 40 plus- 40 પાર કર્યા પછી આ 3 ફેસપેક તમારા ચેહરાનો નિખાર વધારશે

આજની રેસિપી - લસણના સ્વાદિષ્ટ અને ક્રિસ્પી પરાઠા

રસોડામાં કૉકરોચ થી છુટકારો મેળવવાનાં 5 અસરદાર ઉપાય, ૩ નબર તો કમાલનું કરે છે કામ

કોર્ન સાગ રેસીપી

Besan For Beauty- 5 રીતે ચહેરા પર ચણાનો લોટ લગાવો, 1 મહિનામાં ગોરી અને ચમકતી ત્વચા મેળવો...

આગળનો લેખ
Show comments