Webdunia - Bharat's app for daily news and videos

Install App

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરમાં થશે .રિસેપ્શન ચંડીગઢમાં

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (11:31 IST)
Raghav And Parineeti Wedding- પરિણિતી ચોપરા તથા રાઘવ ચઢ્ઢાનાં લગ્નનાં વેન્યૂની જાણકારી સામે આવી છે. ૨૩-૨૪ સપ્ટેમ્બરના તેઓ ઉદયપુરની એક વૈભવી હોટલમાં લગ્ન કરશે. ચંડીગઢમાં રિસેપ્શન યોજાવાનું છે. 
મંગળવારે, રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેઓ આ મહિનાની 24 તારીખે તળાવોના શહેરમાં, ઉદયપુરમાં લગ્ન કરવાના છે.

આ કપલના લગ્નના ફંકશન 22 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 24મીએ સમાપ્ત થશે. તે જ સમયે, કપલનું રિસેપ્શન કાર્ડ વાયરલ થઈ રહ્યું છે.ઉદયપુરનાં પ્રસિદ્ધ પિછોલા લેકના કાંઠા પર પાસપાસે આવેલી બે વૈભવી હોટલ બૂક કરી લેવામાં આવી છે. 

લગ્નમાં ૨૦૦ મહેમાનો હાજરી આપવાના છે. તેમાં રાજકીય નેતાઓ તથા બોલીવૂડ સેલિબ્રિટી સહિત ૫૦થી વધુ વીવીઆઈપી સામેલ થશે. 

 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

એક ચમચી જીરુંછે કોલેસ્ટ્રોલનો કાળ , જો આ રીતે કરશો ઉપયોગ તો નસોમાં જમા હાઈ કોલેસ્ટ્રોલ થશે ખતમ

લચ્છા પરાઠા

દિવાળી સ્પેશિયલ રેસીપી- ફરસી પુરી બનાવવાની રીત

દિવાળી નિબંધ ગુજરાતી - Diwali essay in Gujarati

National Nut Day 2024: શા માટે ઉજવાય છે નેશનલ નટ ડે જાણો નટસના ફાયદા

આગળનો લેખ
Show comments