Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ ક્રિશ્ચિયન રિવાજથી લગ્ન બંધનમા બંધાયા- આજે લેશે 7 ફેરા

Webdunia
રવિવાર, 2 ડિસેમ્બર 2018 (09:37 IST)
અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકન ગાયક નિક જોનસે શનિવારે ક્રિશ્ચિયન રિવાજ સાથે લગ્ન કર્યા હતા. આ પૂર્વ અને પશ્ચિમનીનો એક શાનદાર મિલન જણવાઈ રહ્યું છે. 
આ પ્રેમી દંપતીએ કેથોલિક વિધિઓ સાથે લગ્ન કર્યા. બંને વચ્ચેની પ્રથમ ભેંટ ગયા વર્ષે થઈ હતી. વિદેશમાં લગ્ન કરવા માટે પ્રખ્યાત વ્યક્તિત્વ વલણથી વિપરીત, પ્રિયંકાએ ભારતમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો અને તેના માટે, તેણે લગ્ન કરવા માટે જોધપુરના ઉમેદ ભવન પેલેસને પસંદ કર્યું. જેને લગ્ન કરવાના હિસાબથી દુનિયાના સૌથી શાનદાર સ્થાનમાંથી એક ગણાય છે. 
સમાચાર મુજબ, વરરાજાના પિતા પૌલ કેવિન જોનાસે ખ્રિસ્તી સમારંભમાં તેમના વિધિઓ પૂર્ણ કર્યા. વર-વધુ (પ્રિયંકા અને જોનાસ)રાલ્ફ લોરેન દ્વારા ડિજાઈન કરેલા કપડાં પહેર્યા હતા. પ્રિયંકાએ ડિઝાઇનર દ્વારા બનાવવામાં આવેલા વેડિંગ ગાઉન પહેર્યું હતું. જ્યારે નિકએ જાંબળી રંગના કોટ પહેર્યા હતા. બન્ને વરવધુના પરિજન સિવાય તેના નજીકી મિત્ર શામેલ હતા. (Photo courtesy : Priyanka Chopra Twitter)

સંબંધિત સમાચાર

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

World family day 2023- વિશ્વ પરિવાર દિવસ પર નિબંધ

સંચળ અને હિંગ એકસાથે ખાશો તો સુધરી જશે પાચનક્રિયા, ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક

હાઈ કોલેસ્ટ્રોલને ઝડપથી ઘટાડે છે ચિયા સીડ્સ, માત્ર 1 ગ્લાસ પાણીમાં પલાળો અને રોજ સવારે પીવો

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

આગળનો લેખ
Show comments