Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખુલાસો થયું, કોરોના વાયરસથી પાર પાડવા અનુષ્કા અને વિરાટએ આપ્યા આટલા કરોડ

Webdunia
સોમવાર, 30 માર્ચ 2020 (18:02 IST)
PM relief fund virat and anushka donate
કેયર્સ ફંડમાં મદદની અપીલ કરી હતી. જે પછી દેશભરથી બધા ક્ષેત્રની મોટી હસ્તીઓ આગળ આવી અને તેમનો તેમનો યોગદાન આપ્યુ. આ કડીમં દેશના પાવરફુલ કપલ કહેવાતા અનુષકા શર્મા અને વિરાટ કોહલીએ રાહત કોષમાં દાન કર્યુ. 
 
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી. અનુષ્કાએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી મે અને વિરાટ પીએમ કેયર્સ ફંડ અને મુખ્યમંત્રી રાહત કોષને આપણું સમર્થન આપી રહ્યા છે. કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને જોઈને અમરું દિલ તૂટી ગયુ છે. આ ફાળાના 
 
પાછળ અમારું એક જ લક્ષ્ય છે તેમનો દુખ કેટલા હદ સુધી ઓછું થાય. પણ તેને આ નહી જણાવ્યુ કે કેટલી રાશિ આપી છે પણ હવે તેનો ખુલાસો થઈ ગયુ છે. 
વેબસાઈટ આઉટલુક ઈંડિયા મુજબ અનુષ્કા અને વિરાટએ એક નેજીકીએ જણાવ્યુ કે બન્નેએ ત્રણ કરોડ દાન આપ્યા છે. આ રાશિ પીએમ કેયર્સ ફંડ અને મહારાષ્ટ્ર રાહત કોષ માટે છે. 

સંબંધિત સમાચાર

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

આગળનો લેખ
Show comments