Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનોજ બાજપેયીની માતાનું અવસાન થયું

Webdunia
ગુરુવાર, 8 ડિસેમ્બર 2022 (14:18 IST)
એક્ટર મનોજ વાજપેયીની માતા ગીતા દેવીનુ અહીં એક હોસ્પીટલમાં સવારે નિધન થઈ ગયુ. તે થોડા દિવસોથી બીમાર હતી. એક્ટરના પમુજબ ગીતા દેવી આશરે 20 દિવસથી અસ્વસ્થ ચાલી રહી હતી અને આજે સવારે સાડા 8 વાગ્યે મેક્સ સુપર સ્પેશલિસ્ટ હોસ્પીટલમાં તેનો નિધન થઈ ગયુ. 
 
નિવેદનમા6 કહ્યુ મનોજ વાજપેયીની માતા ગીતા દેવીનુ આજે સવારે સાડા આઠ વાગ્યે નિધન થઈ ગયુ. તે ગયા 20 દિવસથી બીમાર હતી. ગીતા દેવીના મનોજ વાજપેયીના સિવાય બે બીજા દીકરા અને ત્રણ દીકરીઓ છે. 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments