Webdunia - Bharat's app for daily news and videos

Install App

મલાઈકા અને અર્જુનના લગ્નની તારીખ નક્કી હોવાની અટકળો, ગેસ્ટ લિસ્ટની સાથે વાંચો આખી ડિટેલ

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (15:43 IST)
મલાઈકા અરોડા અને અર્જુન કપૂર તેમની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. હવે આ કપલની લગ્નની ડેટ કંફર્મ થવાની ખબર આવી રહી છે. ખબરોના મુજબ મલાઈકા અને અર્જુન 19 એપ્રિલને લગ્ન કરી શકે છે. 
 
અત્યારે આ વિશે મલાઈકા અને અર્જુનની તરફથી કોઈ બયાન નહી આવ્યું છે. બન્ને તેમના લગ્નને સીક્રેટ રાખવા ઈચ્છે છે. લગ્નમાં મહેમાનોની લિસ્ટ પણ સામે આવી છે. લગ્નમાં મલાઈકાની ગર્લ ગેંગ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને અમૃતા અરોડા શામેલ થઈ શકે છે. સાથે જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના શામેલ થવાના ખબર પણ છે. 
 
તાજેતરમાં મલાઈકાને ક્લીનિકની બહાર સ્પૉટ કરાયું હતું. થોડા દિવસ પહેલા મલાઈકાએ તેમના લગ્નની ખબર પર કહ્યું હતું કે આ બધી વાત મીડિયાની બનાવી વાત છે. તેમજ અર્જુનએ કહ્યું હતું કે જ્યારે આવું કઈક હશે તો તમે લોકોને ખબર પડી જશે. ખબરોની માનીએ તો આ લગ્ન ક્રીશ્ચિયન રીતીથી થશે. 
 
જણાવીએ કે અરબાજ અને મલાઈકા 18 વર્ષ સુધી સાથે રહ્યા. બન્નેનો એક દીકરા અરહાન પણ છે. અરબાજ-મલાઈકાએ 2017માં તલાક લઈ લીધું હતું. અરબાજ હવે મૉડલ જાર્જિયા એંડિયાનીને ડેટ કરી રહ્યા છે. 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments