Webdunia - Bharat's app for daily news and videos

Install App

HBD લતા મંગેશકર - લતા મંગેશકરના 92માં જન્મદિવસ પર 26 વર્ષ પછી રીલીઝ કરવામાં આવશે તેમનુ ગીત ઠીક નહી લગતા

Webdunia
મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (00:59 IST)
ફિલ્મ નિર્માતા વિશાલ ભારદ્વાજ અને ગીતકાર ગુલઝારે કહ્યું છે કે 26 વર્ષ પહેલા આ જોડીએ લતા મંગેશકર(Lata Mangeshkar) સાથે એક ગીત રેકોર્ડ કર્યું હતું જે મંગળવારે રિલીઝ થશે. 'ઠીક નહીં લગતા' લીરિક્સવાળુ ગીત એક ફિલ્મ માટે રેકોર્ડ કરવામાં આવ્યું હતું, જે બાદમાં બંધ કરવામાં આવી હતી. 
 
આ ગીત હવે ભારદ્વાજના લેબલ 'વીબી મ્યુઝિક' અને 'મોઝ' એપના સહયોગથી લતા મંગેશકરના 92 માં જન્મદિવસ પર રિલીઝ થશે. સોમવારે ડિજિટલ માધ્યમથી આયોજીત પ્રેસ કોંફરેંસ દરમિયાન ભારદ્વાજે કહ્યું હતું કે તેણે ફિલ્મ 'માચીસ' પહેલા પણ મંગેશકર સાથે 'ઠીક નહીં લગતા' ગીત રેકોર્ડ કર્યું હતું. આ ગીત અન્ય ફિલ્મ માટે લખવામાં આવ્યું હતું, જે બની શકી નહી. 
 
ફિલ્મ નિર્માતાએ પત્રકારોને કહ્યું, "તે સમયે અમે આ ગીત પણ રેકોર્ડ કર્યું હતું. કમનસીબે, જે ફિલ્મ માટે આ ગીત બનાવાયુ હતુ, તે સાકાર થયું નહીં. આ ગીત પણ તેની સાથે ખોવાઈ ગયું હતું. લાંબા સમય સુધી અમે ફરી ફિલ્મ બનાવવાનું વિચારતા રહ્યા, પરંતુ 10 વર્ષ પછી સ્પષ્ટ થઈ ગયું કે હવે આ ફિલ્મ બની શકશે નહીં.’ ભારદ્વાજે કહ્યું કે લતા મંગેશકરનું ગીત જે ર રેકોર્ડ કરવામાં આવ્યું હતું તે ખોવાઈ ગયું હતું અને રેકોર્ડિંગ સ્ટુડિયો પણ બંધ હતો. તેમણે કહ્યું કે બે વર્ષ પહેલા તેમને બીજા રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી ફોન આવ્યો કે તેમને એક ટેપ મળી છે જેના પર ભારદ્વાજનું નામ લખેલું છે.
 
ભારદ્વાજે કહ્યું, “જ્યારે અમે તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે તે જ ગીત તેમાં હતું. લતાજીનો અવાજ બીજા ટ્રેક પર હતો. તેથી ગીત થોડું જૂનું લાગતું હોવાથી તેથી અમે ગીતને ફરી ઓર્કેસ્ટ્રેટ કર્યુ. તે ગીત ગુમાવ્યા બાદ ફરી એક વાર મળવુ એ  મહત્વનું હતું. 'મંગેશકરે એક ઓડિયો સંદેશમાં ગીતને પાછું લાવવા માટે ગુલઝાર અને ભારદ્વાજ બંનેની પ્રતિભાની પ્રશંસા કરી. ગુલઝારે ભારદ્વાજને 'ગીત શોધનારા કોલંબસ' ગણાવ્યા અને કહ્યું કે આ ગીત આજે પણ પ્રાસંગિક છે. 

સંબંધિત સમાચાર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

આગળનો લેખ
Show comments