Biodata Maker

10 વર્ષ પછી સામે આવ્યું રિતિક-એશ્વર્યાની "જોધા અકબર" નો પોસ્ટર

Webdunia
શુક્રવાર, 16 ફેબ્રુઆરી 2018 (11:55 IST)
5 ફેબ્રુઆરી 2018ને ફિલ્મ "જોધા અકબર" ને રીલીજ થયા દસ વર્ષ પૂરી થઈ ગયા છે. આ ફિલ્મમાં રિતિક રોશન અને એશ્વર્યાની જોડીએ લીડ રોલ ભજવ્યા હતા.  નિર્દેશક હતા આશુતોષ ગોવારીકર. 
 
આ ફિલ્મના પણ રીલીજના પૂર્વ વિરોધ થયું હતું. જેવી સ્થિતિ અત્યારે પદ્માવત નો થયું હતું. પણ ત્યારે વિરોધા આ રીતે નહી થયું હતું જે ફિલ્મ રાજસ્થાનમાં પ્રદર્શિત નહી થઈ. 
 
 
આશુતોષ ગોવારિકરની ફિલ્મો લાંબી અવધિની હોય છે. જોધા અકબરની વાર્તા ચાર કલાકમાં સંકલિત થઈ હતી, પણ ફિલ્મએ દર્શકોને બાંધીને રાખ્યો હતો, તેથી તે સફળ રહ્યો હતો.
 
અહીં  ફિલ્મનાએક પોસ્ટર આપવામાં આવી રહ્યો છે. જે તે સમયે પ્રકાશિત ન હતી. દસ વર્ષ પછી તે જોવામાં આવ્યું છે. તે 10 વર્ષ પહેલાં જોધા અકબર પર લખવામાં આવ્યું છે
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

આગળનો લેખ
Show comments