Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Birthday-અમજદ ઝકરિયા ખાનનો જન્મદિવસ

Webdunia
રવિવાર, 12 નવેમ્બર 2017 (09:42 IST)
અમજદ ઝકરિયા ખાનનો જન્મ ૧૨ નવેમ્બર ૧૯૪૦ના રોજ થયું હતું.  ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા
 
 ભારતીય અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે ૨૦ વર્ષ જેટલી લાંબી કારકિર્દીમાં ૧૩૦ જેટલાં ચલચિત્રોમાં કામ કર્યું હતું. તેમણે ખલનાયકના પાત્રોમાં હિન્દી ચલચિત્રોમાં લોકપ્રિયતા મેળવી હતી. તેઓ ૧૯૭૫માં શોલેના ગબ્બર સિંહ અને મુક્કદર કા સિકંદર (૧૯૭૮) ના દિલાવર તરીકે અત્યંત લોકપ્રિય બન્યા હતા.
અમજદ ખાનની મૃત્યુ   ૨૭ જુલાઇ ૧૯૯૨ના રોજ થઈ હતી. 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments