Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિંદી સિનેમાના મશહૂર કેએલ સહગલને ગૂગલે યાદ કર્યું, આ રીતે ઉજવી 114મી વર્ષગાંઠ

Webdunia
બુધવાર, 11 એપ્રિલ 2018 (16:44 IST)
હિંદી સિનેમામાં તેમની કલાકારી અને સંગીતથી ઓળખ બનાવનાર ગાયક અભિનેતા કે એલ સહગલને સર્ચ ઈંજન ગૂગલ Google એ તેમના જન્મદિવસની 114 વર્ષગાંઠને ખૂબ ખાસ રીતે ઉજવ્યું. ગૂગલએ સહગલના આકર્સક ડૂડલ Doodle બનાવીને આજના દિવસે સમર્પિત કર્યું. કે એલ સહગલનો જન્મ 11 અપ્રેલ 1904એ જમ્મૂમાં થયું હતું. 
 
સહગલ બાળપણથી જ અભિનય અને સંગીતના શૌકીન હતા. એ હમેશા તેમની માં કેસરબાઈની સાથે સંગીત કાર્યક્રમમાં જતા હતા. તેમના પિતા અમરચંદ જમ્મૂ કશ્મીરના રાજાના કોર્ટમાં એક તહસીલદાર હતા. કે એલ સહગલને અભિનયનો આટલું શૌક હતું કે એ રામલીલામાં સીતાની ભૂમિકા ભજવતા હતા. 
 
સહગલે ઓછી ઉમરમાં જ ભણતર મૂકી દીધું હતું. ત્યારબાદએ રેલ્વેની નોકરી કરવા લાગ્યા. રેલ્વેની નોકરીમાં મન નહી લાગ્યું તો એ ટાઈપરાઈટરની નોકરી કરવા લાગ્યા. આ નૌકર્રીના સહારે તેણે આખું દેશ ફરયું. આ સમયે લાહોરમાં તેની ભેંટ મેહરચંદ જૈનથી થઈ. એ મેહપચંદની સાથે કોલકતા આવ્યા. કોલકત્તામાં રહેતા તેમના સંગીતની રૂચિ વધવા લાગી. વર્ષ 1930માં સંગીત નિર્દેશક હરિશ્ચંદ્ર બાલી દ્વારા આરસી બોરલ રૉયથી તેમની ઓળખ કરાવી. 
 
ફિલ્મી દુનિયામાં પગલા રાખવા તી ખૂબ મેહનત કરી. તેણે 2000 રૂપિયાના મહિના ના વેતન પર બી એન કે ફિલ્મ સ્ટૂડિયોમાં કામ કર્યું. ત્યા કામ કરવાન્મા સમયે સહગલ સાહબની મુલાકાત ફિલ્મ ઈંડ્સ્ટ્રીના મહાન કેસી ડે પહારી સન્યાલ અને પંકજ મલ્લિકથી થઈ. ત્યારબાદ કે એલ સહગલે પહેલીવાર " મોહબ્બ્તના આંસૂ" માટે અભિનય કર્યું. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

એક મહિના સુધી રોજ ચાવીને ખાવ કઢી લીમડો, દૂર થઈ જશે આરોગ્ય સાથે જોડાયેલી આ સમસ્યા

સફેદ ચણામાંથી બનેલી આ વાનગી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ આરોગ્યપ્રદ પણ છે... તે લંચ અને નાસ્તા માટે યોગ્ય રહેશે.

સંધિવા માઈગ્રેન અને માસિક ધર્મના દુખાવામા આદુ કરે છે પેઈનકિલરનું કામ, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

બાકી રહેલ દાળ ચીલા રેસીપી

આગળનો લેખ
Show comments