rashifal-2026

આલિયાને ખુશ કરવા માટે રણબીર ખિસ્સ્મામાં મૂકે છે આ વસ્તુ, જાણીને હેરાન થઈ જશો

Webdunia
શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (09:26 IST)
બૉલીવુડ એક્ટર રણબીર કપૂર આ દિવસો આલિયાની સાથે તેમના રિલેશનને લઈન ચર્ચામાં છે. બન્ને હમેશા સાથે જોવાય છે. ક્યારે રણબીર આલિયાના વખાણ કરે છે તો મોડી રાત સુધી ઘરે જતા જો વાય છે. આ બધાના વચ્ચે રણબીરએ આલિયાને લઈને એક હેરાન કરતી વાતનો ખુલાસો કર્યો છે. તેના મુજબ આલિયાને રિઝાવવા માટે હમેશા તેમના પર્સમાં એક વસ્તુ મૂકે છે. એ વસ્તુ જોઈને આલિયાનો ગુસ્સો ઠંડો થઈ જાય છે. તમને જણાવીએ એ વસ્તુ કોઈ બીજી નહી પણ તેમૂર અલી ખાનની ફોટા છે. 
 
જી હા રણબીર તેમના ઈંટરવ્યૂહમાં કહ્યું, જ્યારે પણ કોઈ છોકરી તમારાથી ગુસ્સા હોય તો તેને ખુશ કરવા માટે તૈમૂરની ફોટા જોવાવવું. મારું ભાણેજ આટલું ક્યૂટ છે કે એ છોકરી તરત માની જશે. હવે તમે સમજી ગયા હશો કે તેમના ઈંટરવ્યૂહમાં રણવીર કઈ છોકરીની વાત કરી રહ્યા છે. આમ પન આલિયા કહી દીધું છે કે તેને બાળકો ખૂબ પસંદ છે.  

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

આગળનો લેખ
Show comments