Webdunia - Bharat's app for daily news and videos

Install App

અર્જુન અને મલાઈકાના લગ્ન 19 એપ્રિલને થઈ જ ના શકે, કારણ પણ જાણી લો

Webdunia
મંગળવાર, 2 એપ્રિલ 2019 (12:30 IST)
બૉલીવુડના સૌથી પૉપ્યુલર કપલમાંથી એક અર્જુન કપૂર અને મલાઈકા અરોડાના લગ્નને લઈને ખબરોના બજાર ગર્મ છે. જણાવી રહ્યું છે કે બન્ને આ મહીનાની 19 તારીખને લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન સીક્રેટ રાખશે. લગ્નમાં મલાઈકાની ગર્લ ગેગ કરીના કપૂર, કરિશ્મા કપૂર અને અમૃતા અરોડાની સાથે રણવીર સિંહ અને દીપિકાના શામેલ થવાની ખબર છે. 
 
ખબર છે કે લગ્ન પહેલા બેચલર પાર્ટીઓ થઈ રહી છે અને બન્નેના લગ્નમાં કરીના કપૂર ખાન, કરિશ્મા કપૂર અને અર્જુનના નજીકી મિત્ર શામેલ થશે. પણ મીડિયા રિપોર્ટસ મુજબ બૉલીવુડના આ કપલ 19 એપ્રિલએ ક્રિશ્ચિયન રીતીથી લગ્ન નહી કરી રહ્યા છે. 
 
પિંકવિલાએ એક રિપોર્ટમાં 19 એપ્રિલને અર્જુન અને મલાઈકાના લગ્ન નહી કરવાની વાત કહી રહી છે. 19 એપ્રિલને લગ્ન નહી કરવાની સૌથી મોટું કારણ ગુડ ફ્રાઈડેનો થવું જણાવી રહ્યા છે. આ દિવસે ઈસા મસીહને ફાંદી પર ચઢાવ્યું હતું. 
 
ગુડ ફ્રાઈડેના ક્રિશ્ચિયન શુભ નહી માને છે. આ દિવસ શોકનો હોય છે. આ દિવસે કોઈ પણ રીતનો માંગલિક કાર્ય નહી કરાય છે. તો આ વાત સાફ છે કે મલાઈકા-અર્જુન આ દિવસે લગ્ન નહી કરશે. તે સિવાય તે કોઈ બીજા દિવસે લગ્ન કરી શકે છે. 
 

સંબંધિત સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

આગળનો લેખ
Show comments