Webdunia - Bharat's app for daily news and videos

Install App

Arijit Singh birthday- ક્યારે રિયલિટી શોથી બહાર થઈ ગયા હતા અરિજીત પછી આ ગીતથી ચમકાવ્યો કિસ્મતના સિતારા

Webdunia
રવિવાર, 25 એપ્રિલ 2021 (10:37 IST)
અરિજીત સિંહ બૉલીવુડ જગતના તે ગીતકારમાંથી એક છે જેને તેમની ઓળખ બનાવવા માટે એડી-ચોટીના દમ લગાવ્યો પડ્યો હતો. આજે ભલે તેમની આવાજથી અરિજીતએ લોકોના દિલ પર રાજ કર્યા છે પણ એક સમય આવુ હતો જ્યારે તેને ફિલ્મોમાં ગાયકી કરવા માટે લાંબો સંઘર્ષ કર્યા હતા. તેમના દમ પર ઓળખ બનાવતા અરિજીત 25 એપ્રિલને તેમનો જનમદિવસ ઉજવી રહ્યા છે. અરિજીતના માટે કહ્યુ છે કે તેમની આવાજમાં દર્દ અને મોહબ્બત બન્ને છે જેને સાંભળનાર મોહિત થઈ જાય છે. 
અરિજીતએ તેમના ગુરૂ રાજેન્દ્ર પ્રસાદ ભજારીના કહેવા પર મ્યુજિક રિયલિટી શો ફેમ ગુરૂકુળમાં ભાગ લીધો હતો. આ શોમાં તેમની આવાજને પસંદ જરૂર કરાયુ. પણ તે આ શોમાં જીતનારમાં અસફળ થયા હતાૢ અરિજીત માત્ર ટૉપ 5 સુધી પહોંચી ગયા અને પછી તેને બહાર કાઢી દીધુ હતું. પણ શંકર મહાદેવન તેમની ગીતકારીથી પ્રભાવિત થઈ ગયા હતા. તેથી ફિલ્મ હાઈ સ્કૂલ મ્યુજિકલ 2ના એલ્બમ માટે તેને એક ગીત ઑફર કર્યુ હતું. 
 
અરિજીતએ ઘના ગીત ગાવ્યા અને તેને કાંટેક્ટ પણ મળ્યા. અરિજીત  ફિલ્મોમાં પગ પસારી રહ્યા હતા જ્યારે ફિલ્મ આશિકી 2માં તેણે ગીત ગાવવાનો અવસર મળ્યુ. આ ફિલ્મના ગીત "તુમ હી હો" એ તેણે રાતો રાત મોટા સ્ટાર બનાવી દીધું. ત્યારબાદ બૉલીવુડના બારણ અરિજીત માટે ખુલી ગયા. 

સંબંધિત સમાચાર

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

આગળનો લેખ
Show comments