Festival Posters

એશ્વર્યા રાય બચ્ચન પર બાયોપિક, કઈ એક્ટ્રેસ કરશે એશ્વર્યાનો રોલ

Webdunia
સોમવાર, 20 ઑગસ્ટ 2018 (12:52 IST)
બૉલીવુડમાં આ દિવસો બાયોપિકનો ચલન છે કારણ કે આ રીતના ફિલ્મો દર્શન ખૂબજ પસંદ કરે ક્ગ્ગે તેથી તે લોકોને શોધાઈ રહ્યું છે જેના પર આવા ફિલ્મો બની શકે જે દર્શકોને પસંદ આવે. એશ્વર્યા રાય બચ્ચનના જીવની પણ કઈક એવી જ છે જેમાં દર્શકોને પણ રૂચિ થઈ શકે છે. 
 
સુંદરતાની બાબતમાં બૉલીવુડની ટૉપ એક્ટ્રેસમાંથી એક છે એશ્વર્યા મિસ વર્લ્ડ બની અને પછી તેને બૉલીવુડમાં સફળતા મેળવી. તેમની લવ લાઈફમાં પણ દર્શકોને રૂચિ થઈ શકે છે. 
 
એશ્વર્યાએ અત્યારે એક ઈંટરવ્યૂહમાં કહ્યું કે એ શર્મીલી જરૂર છે પણ તેમની બાયોપિકને લઈને તેનો વિચાર સ્પષ્ટ છે. તેમના પર બાયોપિક શા માટે નહી બનાવી શકાય. એ આત્મકથા લખવા ઈચ્છે છે પણ તેને આ વાતનો ડર છે કે તેમના વિચાર તેને લેખક ચોડડીમાં પેશ કરી શકશે કે નહી. 
 
એશ્વર્યાનો કહેવું છે કે અત્યારે તેને આ વિશે વિચાર્યુ નથી પણ તેના પર બાયોપિક બને કે નહી પણ ભવિષ્યમાં એવું પણ હોઈ શકે છે.  
 
મુખ્ય સવાલ આ છે કે જો એશ્વર્યા પર બાયોપિક બને છે તો તેનો રોલ કોણ કરશે. કારણકે તે એક્ટેસની તુલના એશ્વર્યાની સુંદરતાથી થશે અને એશ્વર્યાની સુંદરતાને મેચ કરવું સરળ વાત નથી. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ

બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો

શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

આગળનો લેખ
Show comments