Webdunia - Bharat's app for daily news and videos

Install App

Astro upay - સોપારીને આ રીતે તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી રહે, વેપાર વધશે

Webdunia
બુધવાર, 29 જૂન 2022 (17:00 IST)
વેપારમાં પ્રગતિ માટે પણ સોપારી ખૂબ જ મદદરૂપ છે. એવી માન્યતા છે કે શનિવારે રાત્રે પીપળના ઝાડની પૂજા કર્યા પછી તેની સાથે એક સોપારી અને એક રૂપિયાનો સિક્કો રાખો. બીજા દિવસે તે ઝાડનું એક પાન તોડીને તેના પર એક સોપારી મૂકીને તિજોરીમાં રાખો, તેનાથી વેપાર વધે છે.

પુરાણોની માન્યતા મુજબ લગભગ બધા દેવી-દેવતાઓને સોપારી ખૂબ પ્રિય છે. ખાસ કરીને ગણેશજી અને મા 
લક્ષ્મીને તો આ ખૂબ જ લોભાવે છે.  સોપારી ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. માત્ર 2 રૂપિયા ખર્ચ કરીને 
તિજોરીને ધન-દોલત અને હીરા ઝવેરાતથી ખચોખચ ભરી શકો છો. શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારીક છે. 
 
 આવો જાણો સોપારીના કેટલાક ટોટકા.. 
- સિદ્ધ સોપારીને તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી આવે. 
- લક્ષ્મી પૂજા પછી સોપારી પર લાલ દોરો લપેટીને તેને અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજન કરી તેને તિજોરીમાં મુકો. 
- પૂજાની સોપારીને ગૌરી-ગણેશના સ્વરૂપનુ માનીને તેના પર જનેઉ અર્પિત કરો. પછી તેને તિજોરીમાં સ્થાપિત કરો. ધનલક્ષ્મી સદા માટે પોતાનો વાસ બનાવી લેશે. 
- વેપારમાં ઉન્નતિ અને વૃદ્ધિ માટે શનિવારની રાત્રે એક સોપારીને એક સિક્કા સાથે પીપળાના ઝાડ નીચે મુકી દો. રવિવારે સવારે પીપળાનુ એક પાન તોડીને તિજોરીમાં મુકી દો. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments