Dharma Sangrah

Jyotish 2022- ઝૂઠ બોલવામાં માહેર હોય છે આ લોકો ક્યારે નહી કરવુ તેના પર વિશ્વાસ

Webdunia
બુધવાર, 5 જાન્યુઆરી 2022 (00:10 IST)
કોઈ પણ સંબંધમાં વિશ્વાસ સૌથી જરૂરી હોય છે. પણ ઘણી વર લોકો આ વિચારીને ઝૂઠ બોલે છે કે સામે વાળાને આઘાત ન લાગે. તેમજ ઝૂઠ બોલવુ કેટલાક લોકોની ટેવ બની જાય છે. તે દરેક નાના-મોટી વાતને છુપાવવા માટે ઝૂઠ બોલે છે. તેથી આજે અમે તમને કેટલીક એવી જ રાશિઓ વિશે જણાવીશ જેના પર ક્યારે વિશ્વાસ નહી કરવુ જોઈએ. હકીકતમાં જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક એવા રાશિઓ જણાવી છે જે ઝૂઠ બોલવામાં માહેર હોય છે અને તેના ઝૂઠ પકડવામાં કોઈ પકડ પણ નહી શકે. 
 
મિથુન રાશિ 
જ્યોતિષશાસ્ત્રના મુજબ મિથુન રાશિના લોકો મહત્વાકાંક્ષીની સાથે ઝૂઠ બોલવામાં પણ માહેર હોય છે. આ જ નથી તેને બીજા વિશે ગૉસિપ કરવુ પણ ખૂબ પસંદ હોય છે. 
 
વૃશ્ચિક રાશિ
આ રાશિબા લોકો તેમના લક્ષ્યને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેમનો કામ કઢાવવા માટે તે ઝૂઠ બોલવાથી પણ પાછળ નહી હટતા. 
 
ધનુ રાશિ 
ધનુ રાશિના લોકો બીજાની સામે સારું બનવા માટે તેમની ઝૂઠા વખાણ કરે છે. મેહનતથી બચવા માટે પણ આ ઝૂઠનો સહારો લેવુ સારું સમજે છે. 
 
મીન રાશિ 
આ રાશિના લોકો આટલી સફાઈથી ઝૂઠ બોલે છે કે તેણે કોઈ પકડ નહી શકે. આ લોમો એક્ટિવ કરવામાં માહેર હોય છે. 
 
કર્ક રાશિ 
જ્યોતિષશાસ્ત્રના મુજબ સ્વભાવથી હોશિયાર અને ચાલાક આ રાશિના લોકો આટલા આત્મવિશ્વાસથી ઝૂઠ બોલે છે કે દરેક કોઈ તેને સત્ય માની લે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

2 જાન્યુઆરીએ સોનાના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો, 24K, 22K અને 18K માટેના નવીનતમ દરો જાણો

બિહારમાં કુખ્યાત મેનેજર રાયની ધરપકડ

છુટાછેડા માંગી રહેલી પત્નેને મનાવવા માટે કાશ્મીરના વ્યક્તિને માંગી જામીન, પણ અમદાવાદ NIA કોર્ટે રદ્દ કરી અરજી

ઈન્દોરમાં કેવી રીતે થયા 11 લોકોના મોત, પાણી લેબ રિપોર્ટમાં થયો પુરો ખુલાસો

ગેરકાયદેસર રોક બ્લાસ્ટિંગના કારણે બેંગલુરુમાં ચાર દીપડાના મોત થયા છે, જેમાં એક ગર્ભવતી માદા

આગળનો લેખ
Show comments