Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ayodhya Ram mandir: અયોધ્યામાં પ્રગટાવી 108 ફીટ લાંબી અગરબતી 45 દિવસો સુધી ફેલાશે સુગંધ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (15:04 IST)
Ayodhya Ram mandir- દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી 
 
દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં મંગળવારે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી. ગુજરાતના વડોદરાથી તેને બનાવનાર રામ ભક્ત વિહા ભરવાડ અને 25 બીજા લોકો લઈને  અયોધ્યા પહોંચ્યા છે. અગરબત્તીનું વજન 3610 કિલો છે અને તેની પહોળાઈ 3.5 ફૂટ છે. તેને તૈયાર કરનાર ભરવાડનો દાવો છે કે આ અગરબત્તી પર્યાવરણને અનુકૂળ છે અને લગભગ દોઢ મહિના સુધી અયોધ્યાની આસપાસના કેટલાય કિલોમીટર સુધી સુગંધ ફેલાવવાનું ચાલુ રાખશે.
 
તેના નિર્માણમાં 376 ગ્રામ ગૂગલ એટલે કે ગુંદર, 376 કિલો નારિયેળના છીપ, 1470 કિલો ગાયનું છાણ, 420 કિલો જડીબુટ્ટીઓ અને 190 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચિયા સીડ્સ સવારે હુંફાળા પાણીમાં ભેળવીને ખાલી પેટ પીશો તો ઝડપથી ઘટશે વજન, ડાયાબીટીસ પણ થશે કંટ્રોલ

જ થી શરૂ થતા છોકરીના નામ |

Monsoon Tips - ચોમાસામાં તુલસી રામબાણ તરીકે કરે છે કામ, આ સ્વાસ્થ્ય સમસ્યાઓમાં આપશે રાહત

વજન ઉતારવા માટે છાલટાવાળી મગની દાળ છે અસરકારક, થોડાક જ મહિનામાં પિગળી જશે ચરબી, જાણો કેવી રીતે કરશો સેવન

Monsoon Tips- ખૂબ કામના છે આ 4 ટિપ્સ માનસૂનના સમયે ફ્લોરની સફાઈમાં પરેશાની નહી થશે

વધુ જુઓ..

નવીનતમ

સામૂહિક લગ્નમાં નવા યુગલોને આશીર્વાદ આપવા પહોંચ્યો અંબાણી પરિવાર, જોવા મળ્યો રોયલ અંદાજ

વિશ્વ જોક્સ દિવસ - વાયરલ જોક્સ - સંબંધીઓ

Rhea Chakraborty Birthday : રેડિયો જોકીના રૂપમાં શરૂ કર્યુ હતુ કરિયર, વિવાદો સાથે રહ્યો છે સંબંધ

Monsoon Tourist Places: ઓગસ્ટમાં ફરવા માટે બેસ્ટ છે આ પ્લેસ, કપલ જરૂર બનાવે અહીંનો પ્લાન

હિના ખાનને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર, અભિનેત્રીએ કહ્યું- 'આપ સૌના દુઆઓની જરૂર'

આગળનો લેખ
Show comments