Biodata Maker

Ayodhya Ram mandir: અયોધ્યામાં પ્રગટાવી 108 ફીટ લાંબી અગરબતી 45 દિવસો સુધી ફેલાશે સુગંધ

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2024 (15:04 IST)
Ayodhya Ram mandir- દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી 
 
દુનિયાની સૌથી મોટી 108 ફીટ લાંબી અગરબત્તી અયોધ્યા ધામમાં મંગળવારે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અનુષ્ઠાનના શરૂ થતા જ પ્રગટાવી. ગુજરાતના વડોદરાથી તેને બનાવનાર રામ ભક્ત વિહા ભરવાડ અને 25 બીજા લોકો લઈને  અયોધ્યા પહોંચ્યા છે. અગરબત્તીનું વજન 3610 કિલો છે અને તેની પહોળાઈ 3.5 ફૂટ છે. તેને તૈયાર કરનાર ભરવાડનો દાવો છે કે આ અગરબત્તી પર્યાવરણને અનુકૂળ છે અને લગભગ દોઢ મહિના સુધી અયોધ્યાની આસપાસના કેટલાય કિલોમીટર સુધી સુગંધ ફેલાવવાનું ચાલુ રાખશે.
 
તેના નિર્માણમાં 376 ગ્રામ ગૂગલ એટલે કે ગુંદર, 376 કિલો નારિયેળના છીપ, 1470 કિલો ગાયનું છાણ, 420 કિલો જડીબુટ્ટીઓ અને 190 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Hot Water Benefits - રોજ સવારે ગરમ પાણી પીવાનાં 7 ફાયદા જાણીને ચોંકી જશો

રોજ ચાવો ફક્ત 2 એલચી, છૂમંતર થી જશે આ સમસ્યાઓ, જાણો કેવી રીતે કરશો સેવન

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

Moringa for Weight Loss: જાડાપણું થશે દૂર, સવારે ખાલી પેટે પીવો આ નેચરલ વેટ લોસ ડ્રીંક

લઘુ કથા - મારા નસીબનો ઘર-પરિવાર

વધુ જુઓ..

નવીનતમ

60 વર્ષના થયા સલમાન ખાન, કેમરા સામે કાપ્યો કેક, બર્થડે પાર્ટીમાં બોલીવુડ સ્ટાર્સનો મેળો, ધોની પણ જોવા મળ્યા

Aarti Sangani Love Marriage - જાણીતી પાટીદાર સિંગર આરતી સાંગાણીના પ્રેમ લગ્નને લઈને વિવાદ

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

કૈલાશ ખેરના લાઈવ શો દરમિયાન હોબાળો; ભીડ સ્ટેજ પર ધસી આવી; શો અટકાવવાની ફરજ પડી

ગુજરાતી જોક્સ - નવી ગર્લફ્રેન્ડ

આગળનો લેખ
Show comments