Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો અટલ બિહારી વાજપેયીની આ 8 વાત પર અમલ કરીએ છાત્ર તો સારું થશે ભવિષ્ય

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (10:50 IST)
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્નની સાથે પદ્મ વિભૂષણ, ડોક્ટર ઑફ લેટર, લોકમાન્ય તિલક પુરસ્કાર, ઉત્કૃષ્ટીય સંસદીય પુરસ્કાર, બાંગલાદેશ લિબરેશન વાર સમ્માન,  ભારત રત્ન, ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી સમ્માનિત કરાયું છે. તેના જીવન લોકોને પ્રેરણા આપે છે. 
અટલ બિહારી વાજપેયીના જીવનના એવી ઘણા પહલૂ જેના માધ્યમથી યુવાઓને ખૂબ સીખવા મળશે. 
અમે તમને એવા અટલ બિહારી વાજપેયીના જીવનની એવી રોચક વાત જણાવી રહ્યા છે. 
 
1. શિક્ષા આજે વ્યાપાર બની ગઈ છે એવી સ્થિતિમાં તેમાં પ્રાણવત્તા ક્યાં રહેશે? ઉપનિષદ કે બીજા પ્રાચીન ગ્રંથની તરફ અમારો ધ્યાન જ નહી જાય છે. આજે જથ્થામાં વિદ્યાર્થિઓ આવે છે. 
(ઉપનિષદ અને પ્રાચીન ગ્રંથને પણ મહત્વ આપવું જોઈએ. આ અમારી શિક્ષાનો ભાગ છે. છાત્રના ભવિષ્ય માટે આ જરૂરી છે.)
 
2. શિક્ષાના દ્વારા માણસને વ્યકતિત્વનો વિકાસ હોય છે. વયક્તિત્વના ઉત્તમ વિકાસ માટે શિક્ષાનો સ્વરૂપ આદર્શથી યુક્ત હોવું જોઈએ. અમારી માટીમાં આદર્શેની કમી છે. શિક્ષા દ્વારા જ અમે નવયુવામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી શકીએ છે. ( રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જોઈએ તેનાથી વધારે જરૂરી છે કે તેના કર્તવ્યને 
પ્રત્યે જાગરૂક હોવા જોઈએ.) 

3. મને શિક્ષકોના માન સમ્માન કરવામાં ગર્વની અનૂભૂતિ હોય છે. અધ્યાપકોને શાસન દ્વારા પ્રોત્સાહન મળવું જોઈએ. પ્રાચીનકાળમાં અધ્યાપકનો ખૂબ સમ્માન હતો. આજે અધ્યાપક પિસાઈ રહ્યો છે. (ગુરૂનો સમ્માન સર્વોપરિ હોવું જોઈએ) 
4. કિશોરોને શિક્ષાથી દૂર કરાઈ રહ્યું છે. આરક્ષણના કારણે યોગ્યતા બેકાર થઈ ગઈ છે. છાત્રોના પ્રવેશ વિદ્યાલયમાં નહી થઈ રહ્યો છે. કોઈને શિક્ષાથી વંચિત નહી કરી શકાય. આ મૌલિક અધિકાર છે. 
(શિક્ષાનો અધિકાર સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે. અમે જરૂરિયાતને શિક્ષા આપવી જોઈએ) 
 
5. નિરક્ષરતાનો અને નિર્ધનતાનો ખૂબ ગાઢ સંબંધ છે. 
(ગરીબીને શિક્ષાથી દૂર કરી શકાય છે માત્ર થોડા ધૈર્યની જરૂર છે) 
6. વર્તમાન શિક્ષા પદ્દતિની વિકૃતિથી, તેના દૉષથી, કમિઓથી આખુ દેશ પરિચિત છે પણ નવી શિક્ષા નીતિ ક્યાં છે. 
(શિક્ષા માટે નવી નવી યોજનાઓ બનાવો) 

7. શિક્ષાનો માધ્યમ માતૃભાષા  હોવી જોઈએ ઉંચી થી ઉંચી શિક્ષા માતૃભાષાના માધ્યમથી આપવી જોઈએ.  
( કોઈ પણ પદ પર હોય માતૃભાષાને ભૂલવો નહી જોઈએ) 
8. મોટા રીતે શિક્ષા રોજગાર કે ધંધાથી સંકળાયેલી હોવી જોઈએ. એ રાષ્ટીય ચરિત્રન નિર્માણમાં સહાયક હોય અને માણસને સુસંસ્કારિત કરવું. 
(જે શિક્ષાથી અમારો દેશનો ભલા હોય તે શિક્ષા યોગ્ય છે.) 

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો World Hypertension Day 2024, ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments