suvichar

આ વાતો પર પોતાની સાસુને ખોટુ બોલે છે મહિલાઓ

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (12:17 IST)
લગ્ન પછી સાસ-વહૂના વચ્ચે નાની-નાની વાતો પર તકરાર  સામાન્ય છે પણ ઘણી વાર આનાથી બચવા માટે મહિલાઓ પોતાની સાસુને આ નાના-નાના જૂઠાણા બોલે છે. જાણો એવી કઈ વાતો છે જે સામાન્ય રીતે મહિલાઓ પોતાની સાસુને કહે છે. 

 
 
 
*ડિનર પર બહાર જવાનું  મન છે પણ સાસુને  કેવી રીતે કહીએ? સૌથી સરળ છે મહિલાઓ માટે તમારા દીકરાએ કહ્યું છે કે ડિનર માટે બહાર જવાનું છે. છેવટે  દીકરાની વાત માં કેવી રીતે કાપશે. 
 
*ઘરથી દૂર રહેતી ઘણી મહિલાઓ રજાઓ પર સાસરે  જતી વખતે રજા નથી કે તબીયત સારી નથી એવુ કહી દે છે . 
 
*સાસુએ આપેલી ડ્રેસ જો  પસંદ ન આવે તો મહિલાઓ એવુ કહીને વાતને ટાળે છે કે આ ડ્રેસ તે કોઈ વિશેષ દિવસે પહેરશે. 
 
*બહેનપણીઓ સાથે શાપિંગ કે ફરવાનો પ્રોગ્રામ છે પણ  સાસુ  ક્યારે નહી માને  તો રજાના દિવસને પણ વર્કિંગ ડે બનાવી શકે છે મહિલાઓ. 
 
*ઘણીવાર સાસ ઉપર ઈંમ્પ્રેસન જમાવવાનું છે તો બીજાનો નામ લઈ તારીફ કરવાની ટેવ પણ મહિલાઓમાં હોઈ શકે છે. 
 
*નાઈટ શો જોવા જવુ  છે તો બાળકોને એવુ  કહીને સાસુ  પાસે મૂકી જાય છે કે બાળકો તેમની પાસે રહેવાની જિદ કરી રહ્યા છે 
 
આનાથી સાસુ પણ ખુશ અને વહૂ પણ ખુશ.......... 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KKR vs LSG: સૌથી મોટો ખેલાડી બની ગયો વિલન, જેને કારણે કેકેઆરને હારી ગયું મેચ

KKR નાં મોઢામાંથી જીતનો કોળીયો છીનવી લેનારો 21 વર્ષીય મુકુલ ચૌઘરી કોણ છે ? જેને LSG એ 2.60 કરોડમાં ખરીદ્યો હતો

Video: નર્મદામાં વહાવી દીધું 11,000 લિટર દૂધ, પર્યાવરણની ચિંતાને લઈને મહા અભીષેક આવ્યો વિવાદમાં

આસામ, કેરળ અને પુડુચેરીમાં બમ્પર મતદાન; અનેક બૂથ પર મતદાન પૂર્ણ થયું

ભારત અને ઈઝરાયેલ મુસ્લિમોના દુશ્મન, ઈસ્લામી વર્લ્ડ એકજૂટ થઈ જાય, પાકિસ્તાની રક્ષામંત્રીએ ભારત વિરુદ્ધ ઓક્યુ ઝેર

વધુ જુઓ..

ધર્મ

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

Aaj nu panchang- આજનુ પંચાગ - 9 એપ્રિલ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

આગળનો લેખ
Show comments