rashifal-2026

Amazing Facts - સ્ટ્રેશના કારણે બાળકના લેફ્ટી હોવાની સંભાવના ?

Webdunia
શુક્રવાર, 13 મે 2016 (16:01 IST)
આખી દુનિયામાં લગભગ 10 માથી 1 વ્યક્તિ ડાબા હાથનો ઉપયોગ કરે છે. લેફ્ટી લોકોને લઇને કેટલાય પ્રકારના પ્રશ્નો મનમાં ઉઠે છે જેમ કે લેફ્ટ લોકો વધારે ક્રિએટીવ હોય છે? શું તે લોકો ભણવામાં હોશિંયાર હોય છે? આવા જ 8 સવાલના જવાબો અમે તમને આપીએ છીએ.

કેટલીક વખત મગજમાં એવા વિચાર આવતાં હોય છે કે શું લેફ્ટી લોકો સ્પોર્ટસમાં સારું રમે છે? ટેનિસ, બોક્સિંગ, બેસબોલ, ક્રિકેટ જેવી કેટલીક ગેમમાં લેફ્ટ હેન્ડના લોકો સારું પર્ફોમન્સ કરે છે. ટોપ ટેનિસ પ્લેયર્સમાં 40% થી વધારે વધારે લેફ્ટ હેન્ડર્સ હોય છે.

એવી ધારણા છે કે લેફ્ટી લોકો વધારે ક્રિએટીવ હોય છે. પરંતુ અભ્યાસ પ્રમાણે ક્રિએટીવનું લેફ્ટ અને રાઇટ હોન્ડથી કોઇ પણ લેવા દેવા નથી.

શું લેફ્ટી હોવું જેનેટીક હોય છે. વૈજ્ઞાનિકો હજુ સુધી પાક્કું કરી શક્યા નથી કે કેટલાક લોકો લેફ્ટી કેમ હોય છે. પરંતુ આ એક સત્ય છે કે 1/4 બાબતે જીન્સ એટલે આનુવાંશિક કારણ જવાબદાર  હોય છે.

એક બ્રિટીશ અભ્યાસ પ્રમાણે પ્રેગનેન્સી દરમિયાન સ્ટ્રેશના કારણે બાળકનું લેફ્ટી હોવાની સંભાવના વધારે રહે છે. ઓછા વજન વાળા કે વધારે ઉંમરમાં પ્રેગનેન્સી થી પણ બાળકો લેફ્ટી હોય છે.

બેલ્જિયમમાં થયેલી એક સ્ટડી પ્રમાણે સામાન્ય લોકોની સરખામણીમાં ટ્વિન્સમાં લેફ્ટ હેન્ડનેસ વધારે જોવા મળે છે. અભ્યાસ મુજબ 21% ટ્વિન્સ લેફ્ટ હેન્ડના હોય છે.

ફક્ત 30 ટકા લેફ્ટ હેન્ડ લેંગ્વેજ પ્રોસેસ માટે દિમાગના સાચા પાર્ટનો ઉપયોગ કરે છે. 70% લેફ્ટી, લેફ્ટ પાર્ટનો જ ઉપયોગ કરે છે.

બીજા એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે લેફ્ટ હેન્ડ છોકરાઓ સ્કૂલમાં રાઇટ હેન્ડની સરખામણીમાં રીડિંગ, રાઇટિંગ, સોશિયલ ડેવલોપમેન્ટ જેવી ચીજવસ્તુઓ શીખવામાં પાછળ રહે છે.

લેફ્ટ હેન્ડેડ લોકોમાં સીજોફ્રીનિયા, સાઇકોટિક ડિસઓર્ડર જેવી મગજની બિમારી હોવાની આશંકા વધારે હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

હવે 7 ડિસેમ્બરે થશે સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન ? ભાઈ શ્રવણ મંધાનાએ નવી તારીખ અંગે આપ્યું અપડેટ

રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ફિલ્મ Lalo ના પ્રમોશન દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિ, સામે આવ્યો ભયાનક VIDEO

ગુજરાત પૂછી રહ્યું છે કે ખેડૂતોના દેવા કેમ માફ કરવામાં આવતા નથી અને ડ્રગ્સના વેપારને કેમ સાફ કરવામાં આવતા નથી: રાહુલ

PMO નું નામ બદલીને, હવે સેવા તીર્થ તરીકે ઓળખાય છે, રાજભવનો નામ બદલીને લોક ભવન કરવામાં આવ્યું

Sanchar Saathi APP Controversy - "સંચાર સાથી" એપ પર વિવાદ કેમ ઉભો થયો છે? વિપક્ષ કેન્દ્ર સરકારના આદેશ પર સવાલ ઉઠાવી રહ્યો છે. કોણે શું કહ્યું તે વાંચો

વધુ જુઓ..

ધર્મ

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

Adhik Maas 2026: 13 મહિનાનું રહેશે નવું વર્ષ, આ મહિનો થશે રીપીટ, દર ત્રીજા વર્ષે બને છે આ સંયોગ

Dattatreya Bhagwan Chalisa- ગુરુ દત્તાત્રેય ચાલીસા

Dattatreya jayanti 2025- ભગવાન દત્તાત્રેય કોણ છે, દત્ત જયંતિ ક્યારે છે? તારીખ, શુભ સમય અને પૂજા વિધિ

Momai maa Aarti - મોમાઈ માં ની આરતી

આગળનો લેખ
Show comments