Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya 2019 Shubh Muhurat: અક્ષય તૃતીયાના સૌથી ઉત્તમ ચોઘડિયા મૂહૂર્ત અહીં જાણો

Webdunia
રવિવાર, 5 મે 2019 (09:48 IST)
ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે અક્ષય તૃતીયા પરમ પુણ્યતિથિ છે. આ દિવસે બપોરેથી પૂર્વ સ્નાન, જપ, તપ, હવન, સ્વાધ્યાય પિતૃ તર્પણ અને દાનાદિ કરનાર માનસ અક્ષય પુણ્યનો ભાગી હોય છે. આવો જાણીએ આ દિવસે મંગળમયી મૂહૂર્ત 

ચોઘડિયા મૂહૂર્તના વિચારથી લાભ-અમૃત ચોઘડિયાની સંયુક્ત વેળા 8.38 વાગ્યે થી 13.34 વાગ્યે સુધી રહેશે. શુભ ચોઘડિયાની વેળા 15.12 વાગ્યેથી 16.51 વાગ્યે સુધી રહેશે. 
 
અક્ષય તૃતીયા પૂજા મૂહૂર્ત સવારે 5.40થી બપોરે 12.17 વાગ્યે સુધી 
મૂહૂર્તનો સમય- 6 કલાક 37 મિનિટ 
તૃતીયા તિથિ શરૂઆત- 7 મે 2019 મંગળવાર રાત્રે 3.17 વાગ્યે
તૃતીયા તિથિ સમાપ્ત- 8 મે 2019 બુધવાર રાત 2.17 વાગ્યે 
અક્ષય તૃતીયાના દિવસે સોના ખરીદવાના શુભ મૂહૂર્ત
સોનું ખરીદવાના શુભ મૂહૂર્ત 
7 મે 2019 મંગળવાર સવારે 3.17 વાગ્યેથી 5.40 વાગ્યે સુધી 
અક્ષય તૃતીયા ચોઘડિયા મૂહૂર્ત 
રાત્રે 
3.17થી સવારે 5.40ના વચ્ચે. 
મૂહૂર્ત (શુભ, અમૃત, ચર) 
રાત્રે- 3.17થી 5.40 વાગ્યે સુધી. 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments