Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેજરીવાલને થપ્પડ મારનાર યુવકની પત્નીએ કર્યું આ વાતનો ખુલાસો શા માટે માર્યું થપ્પડ

કેજરીવાલને થપ્પડ મારનાર યુવકની પત્નીએ કર્યું આ વાતનો ખુલાસો શા માટે માર્યું થપ્પડ
, રવિવાર, 5 મે 2019 (08:57 IST)
શનિવારે મોતીનગરના કર્મપુરા ક્ષેત્રમાં એક યુવકે સીએમ અરવિંદ કેજરીવાલની જીપ પર ચઢીને તેને થપ્પડ મારી દીધું. યુવકની  ઓળખ સુરેશ ચૌહાનના રૂપમાં કરાઈ છે. સુરેશની પત્ની મમતાએ જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બુરાઈથી તે ખૂબ ગુસ્સા હતા. આ કારણે સુરેશએ આ પગલા ઉપાડ્યા. 
 
મમતાએ જણાવ્યું કે તેમના પરિ સુરેશને પીએમ મોદીની બુરાઈ જરાય પસંદ નથી. તેમની માનીએ તો થોડા દિવસ પહેલા વિધાયક શિવચરણ ગોયલ ચૂંટણી પ્રચારના  સિલસિલામાં તેમના ઘરે ગયા હતા. મમતાએ જણાવ્યું જે આ સમયે ગોયલએ પ્રધાનમંત્રી મોદીને ખૂબ ભલા-બુરા કહ્યું હતું. ત્યારબાદથી જ સુરેશ ખૂબ ગુસ્સા હતા. 
 
આરોપીની પત્ની મમતાનો કહેવું છે કે સુરેશ કોઈ પાર્ટીથી નહી સંકળાયેલો છે. અને ના કોઈ નશો કરે છે. 
ઘટના પછી પોલીસએ તેને ગિરફતાર કરી લીધું હતું. પોલીસથી પૂછતાછામાં આરોપીએ જણાવ્યું કે તે સામાન્ય આદમી પાર્ટીના કાર્યકર્તા હતા. તે મુખ્યમંત્રી અને પાર્ટી વિભિન્ન આયોજનોમાં વધી ચઢીને ભાગ લેતો હતો. પણ પાર્ટીના કામથી તે ખિજાઈ ગયું. તેને વ્હાટસએપ મેસેજથી સીએમના રોડ શોની જાણકારી મળી હતી. હવે તે વિધાયક શિવચરણ ગોયલને પણ થપ્પડ મારવા ઈચ્છતો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેબમાં બેસી હતી ત્રણ સવારી, ડ્રાઈવરએ ડીએનડી પુલથી લગાવી યમુનમાં છલાંગ