રથયાત્રાના પાવન પ્રસંગે અમદાવાદ સ્થિત શ્રી જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં સહભાગી થવાનો અવસર એક દિવ્ય અને અલૌકિક અનુભવ હોય છે. આજે મહાપ્રભુની મંગળા આરતીમાં સહભાગી થઈને દર્શન અને પૂજા અર્ચના કર્યા. ભગવાન જગન્નાથજી સૌના પર આશીર્વાદ વરસાવતા રહે. pic.twitter.com/IORAnNzXbN
— Amit Shah (@AmitShah) June 27, 2025 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >