Festival Posters

રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી

Webdunia
બુધવાર, 23 મે 2018 (18:07 IST)
રમજાનના ખાસ અવસર પર બનાવો આ ખમીરી રોટલી 
 
રમજાન પર આમ તો લોકો સવારના સહરી પછી સીધા રાત્રે જ ઈફ્તાર કરે છે પણ તમને જણાવી નાખે કે ઈફ્તારમાં ખાન-પાનમાં ક્યાં કોઈ પણ કમી નહી રહે છે. ઘણા રીતના પકવાન બનાવાય છે જેનામાં એક ખમીરી રોટલી. આ મુગલઈ ભોજનનો એક મુખ્ય ભાગ છે. 
 
એક નજર 
જરૂરી સામગ્રી 
એક ચમચી તાજી આથો, ભૂકો કરેલું 
બે કપ ઘઉંનો લોટ 
અડધી નાની ચમચી ખાંડ 
અડધી નાની ચમચી અજમા 
અડધી નાની ચમચી મીઠું 
એક નાની ચમચી તેલ 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ
* સૌથી પહેલા એક વાટકીમાં આથો અને ખાંડને 2 ચમચી નવશેંકા પાણીમાં ઘોલીને 10 મિનિટ સુધી આથો આવવા મૂકી દો.
* નક્કી સમય પછી બધા સામગ્રીને મિક્સ કરી હૂંફાણા પાણીથી લોટ બાંધી લો. 
* લોટને પલાળેલા સૂતર કપડાથી 2 કલાક માટે ઢાંકીને રાખો. 
* રોટલીઓને તેલ લાગેલા બેકિંગ ટ્રે પર મૂકી પહેલાથી ગરમ ઓવનમાં 180 ડિગ્રી સેંટીગ્રેડ પર 5 મિનિટ માટે બેક કરો. 
* તૈયાર છે ખમીરી રોટલી. મસાલેદાર ચિકન કે પછી શાક સાથે સર્વ કરો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

તાંબાના વાસણમાં પાણી પીવું જીવલેણ બની શકે છે, આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જોઈએ

Buttermilk in Summer - ઉનાળામાં રોજ ઠંડા પીણાને બદલે પીવો છાશ, જાણો ઉનાળામાં રોજ છાશ પીવાના 6 સ્વાસ્થ્ય લાભ

આખું વર્ષ રહે તેવો સ્વાદિષ્ટ કેરીનો છૂંદો બનાવવાની રીત

કાનમાંથી મેલ કેવી રીતે કાઢવો? કાન કેવી રીતે સાફ કરવા તે શીખો.

વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ

Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ

Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા

પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

આગળનો લેખ
Show comments