Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકોને વાર-વાર ઈજા લાગતી હોય તો આ ઉપાય અજમાવો

Webdunia
ગુરુવાર, 22 એપ્રિલ 2021 (17:48 IST)
માનવું છે કે 12 વર્ષની ઉમ્ર સુધી બાળક ચંદ્રમાના પ્રભાવમાં હોય છે. ચંદ્રમાની સ્થિતિ અનૂકૂળ નહી હોવા પર બાળક તેમની ચચલતાના કારણે હમેશા પોતાને ઈજા પહોંચાડે છે. તેથી વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો 
અજમાવીને બાળકોને ઈજા લગાવવાથી બચાવી શકાય છે. આવો જાણીએ આ સરળ ઉપાયો વિશે. 
અર્ધચંદ્રના લૉકેટ બનાવીને બાળકોથી તેમનો સ્વાસ્થય સારું રહે છે અને ઈજા અને દુર્ઘટનામાં પણ કમી આવે છે.
બાળક કે મોટા પણ દુર્ઘટનાથી બચાવ માટે મંગળવારે હનુમાન મંદિરમાં જઈને માટીના દીવામાં 
ચમેલીના તેલનો દીવો જરૂર પ્રગટાવો. પંખીઓને લાલ મસૂર ખવડાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે. હનુમાન મંદિરમાં જઈ બાળકોના કાંડા પર નાડાછડી જરૂર બંધાવવું.
હનુમાનજીના મંદિરમાં ગોળ-ચણાનો પ્રસાદ વહેચવું. ઘરની અગાશી પર લાલ ધ્વજા લગાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે. માનવું છે કે દુર્ઘટનાથી બચાવ માટે ઘરથી નિકળતા સમયે મોઢુ મીઠો કરી ક્યારે ન નિકળવું.
બાળકોને સૂતા સમયે ધ્યાન રાખો કે તેમના બેડના પાસે જૂતા કે ચપ્પ્લ ન રાખવું. ન જળ માથાની પાસે રાખવું. બાળકને મોતી ધારણ કરાવવાથી પણ દુર્ઘટનાથી બચાવ હોય છે.
પિરામિડ સકારાત્મક ઉર્જાનો સ્ત્રોત હોય છે. તેને કાર કે પછી કોઈ વાહનમાં રાખવાથી સકારાત્મક ઉર્જા અને એકાગ્રતાનો અસર વધે છે. મારૂતી યંત્રને પણ વાહનમાં સ્થાપિત કરાવવું. 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments