Webdunia - Bharat's app for daily news and videos

Install App

વરલક્ષ્મી વ્રત: આજે કરો આ ઉપાય, માતા લક્ષ્મીની મળશે ખાસ કૃપા

Webdunia
ગુરુવાર, 24 ઑગસ્ટ 2023 (16:34 IST)
Varalakshmi Vrat- વરલક્ષ્મીનો વ્રત આજે કરાઈ રહ્યું છે. આ વ્રત માત્ર પરિણીત મહિલાઓ જ રાખે છે. કુંવારી છોકરીઓને આ વ્રત કરવાની મનાઈ છે. વરલક્ષ્મી વ્રત રક્ષાબંધન પહેલા કરાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં હમેશા ધન વર્ષા થતી રહે તો આ શુક્રવારે આ ઉપાયોથી તમે લક્ષ્મીને પ્રસન્ન કરી શકે છે. 
1. જ્યોતિષ મુજબ શુક્રવારના દિવસે દક્ષિણાવર્તી શંખમાં જળ ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવું. આ ઉપાયમાં માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
2. અક્ષય નવમીના દિવસે સવારે સ્નાન સમયે તમારા આંવલાના રસના થોડા ટીંપા તમારા સ્નાનના પાણીમાં નાખો. તેનાથી નહાવાથી માતા પ્રસન્ન થશે. સાથે જ નકારાત્મક ઉર્જા ખત્મ થાય છે. કારણકે અક્ષય નવમી આંવલાના ઝાડની પૂજા કરાય છે. 
 
3. ગાયની સેવા પણ આ શ્રેણીમાં ખાસ મહત્વ રાખે છે. જે ઘરથી ગાય માટે ભોજનની પ્રથમ રોટલી કે પ્રથમ ભાગ જાય છે. ત્યાં પણ લક્ષ્મીને નિવાસ કરવું પડે છે. 
 
4. આ દિવસે જેટલું હોય ગરીબોને દાન કરો. સફેદ રંગની વસ્તુ કે ખાદ્ય પદાર્થનો દાન કરો શુંભ રહેશે. 
 
5. શુક્રવારે શ્રીયંત્રને ગાયના દૂધથી અભિષેક કરો અને અભિષેકનો જળ આખા ઘરમાં છાંટવું અને શ્રીયંત્રને કમલકાકડીની સાથે ધન સ્થાન પર મૂકી દો. તેનાથી ધન લાભ થવા લાગશે. 

સંબંધિત સમાચાર

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments