Festival Posters

Valmiki Jayanti- ઘરે ઘરે રામાયાણ પહોંચાનારા વાલ્મીકિ દલિત હતા કે બ્રાહ્મણ

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (13:12 IST)
Valmiki Jayanti: દરેક વર્ષે આશ્વિન મહીનાની પૂર્ણિમા તિથિને વાલ્મીકિ જયંતિ ઉજવાય છે. મહર્ષિ વાલ્મીકિએ જ હિંદુઓના પવિત્ર ગ્રંથ રામાયણની રચના કરી હતી.  તેમની જયંતી પર આજે દેશભરમાં ઘણા ધાર્મિક કાર્યક્રમના આયોજન કરાયુ છે. તેમની જયંટી પર આવો જાણીએ તેમનાથી સંકળાયેલા પ્રસંગ વિશે 
 
વાલ્મીકિની જાતિ શુ હતી 
મહર્ષિ વાલ્મીકિ મૂળ કવિ કહેવાય છે. આનો અર્થ એ છે કે તેઓ સંસ્કૃતના પ્રથમ મૂળ કવિ છે કારણ કે તેમણે રામાયણ લખી છે. રામાયણને સંસ્કૃત સાહિત્યિક પરંપરાનું પ્રથમ મહાકાવ્ય ગણાય છે. આ બધાની વચ્ચે મહર્ષિ વાલ્મીકિની જાતિને લઈન અવારનવાર ચર્ચાઓ થતી રહે છે. કેટલાક લોકો તેમને બ્રાહ્મણ કહે છે તો કેટલાક લોકો તેમને દલિત માને છે. ભારતની અનુસૂચિત જાતિઓ પોતાને વાલ્મીકિના વંશજ માને છે. જો કે, ઘણા ગ્રંથોમાં તેમને બ્રાહ્મણ તરીકે વર્ણવવામાં આવ્યા છે. 
 
બ્રાહ્મણ કે દલિત 
સ્કંદ પુરાણના નાગર ખંડમાં મહર્ષિ વાલ્મીકિ જાતિથી બ્રાહ્મણ જણાવેલ છે. પુરાણમાં લખ્યું છે કે તેમનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો અને તેમનું બાળપણનું નામ લોહજંઘા હતું. વાલ્મીકિ પોતાના માતા-પિતાને સમર્પિત હતા. આ સિવાય અલગ-અલગ ધાર્મિક પુસ્તકો મહર્ષિ વાલ્મીકિની જાતિને લઈને અલગ-અલગ દાવા કરે છે. આ અંગે ઈતિહાસકારોના પણ જુદા જુદા મંતવ્યો છે, તેથી આ આધારે વાલ્મીકિની જાતિ શોધવાનું મુશ્કેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Tips To Keep Curd Fresh Longer: આ રીતે જમાવશો તો ક્યારેય ખાટુ નહિ થાય દહી, જાણી લો સહેલી Trick

કયા દિવસે કયા રંગના કપડાં પહેરવા

How To Make Perfect Lassi:- ખાંડ વગર પરફેક્ટ ક્રીમી લસ્સી કેવી રીતે બનાવવી?

World Lightest Person: દુનિયાની સૌથી હલકી છોકરી, જે બિલાડી કરતાં પણ હલકી હતી, તેનું વજન 17 વર્ષની ઉંમરે 2.13 કિલો હતું.

Akshaya Tritiya Special Thali- અક્ષય તૃતીયાના શુભ અવસર પર પરંપરાગત થાળી

વધુ જુઓ..

નવીનતમ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

સાંઈ ચાલીસા/ Sai chalisa in gujarati

ગુરુ દત્તાત્રેય ની આરતી

દત્ત બાવની - જય યોગીશ્ર્વર દત દયાળ! (જુઓ વીડિયો)

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

આગળનો લેખ
Show comments