Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 Friday કરો આ ઉપાય, થશે આર્થિક લાભ

Webdunia
શુક્રવાર, 17 ઑગસ્ટ 2018 (09:35 IST)
ધન દરેક કોઈ ઈચ્છે છે. અને તેના માટે અમે બધા સતત પ્રયાસ પણ કરતા રહીએ છે. પણ લાખ કોશિશ પછી પણ જો તમે આર્થિક પરેશાનીથી બહાર નહી નિકળી રહ્યા છો તો ત્રણ શુક્રવારે આ ઉપાય કરો. તમારી પરેશાની દૂર થઈ જશે. 
 
જાણો શું છે ઉપાય 
 
મંત્રોના જાપ 
શુક્રવારે સવારે-સવારે સ્નાન કરી પૂજા સ્થાન પર ઘી નો દીવો પ્રગટાવો અને પછી 108 વાર ૐ શ્રી શ્રીયે નમ: નો જપ કરો. આ જાપ સતત ત્રણ શુક્રવારે કરવું. 
શાકર અને ખીરનો ભોગ 
માતા લક્ષ્મીને શાકર અને ખીર બહુ પસંદ છે. તેથી જાપ કર્યા પછી તેને શાકર અને ખીરનો ભોગ લગાડો. 
 
બાળકીઓને ભોજન કરાવો 
ત્યારબાદ નાની બાળકીઓને સાફ પાત્રમાં ભોજન  કરાવો. તેને ખીર અને શાકર પણ જરૂર ખવડાવો. 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments