Festival Posters

Rice Upay- મેહનતનો ફળ નથી મળી રહ્યુ છે તો મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે કિસ્મત

Webdunia
બુધવાર, 18 મે 2022 (05:17 IST)
ઘણી વાર લોકોની ફરિયાદ હોય છે કે તેણે તેમની મહેનતનો મનભાવતુ ફળ નથી મળી રહ્યુ છે તે જેટલી વખાણ અને પૈસાના હક્કદાર છે તે નથી મળી રહી છે તો તે લોકો માટે અમે લાવ્યા છે અચૂક ઉપાય ઘરના મંદિરમાં કે બહારના મંદિરમાં ચુપચાપ રાખો દો આ વસ્તુ બદલી જશે દિવસ ધ્યાન રાખો કે આ કામ ચુપચાપ જ કરવુ છે  જાણો શું છે તે વસ્તુ 
 
તમને કરવુ આ છે કે 1 રૂપિયાનો સિક્કો કપાસ, ચાંદીનો ચોરસ ટુકડો, સફેદ રૂમાલ અને તાંબાના નાનકડુ કળશમાંથી કોઈ એક સામગ્રી લેવી છે અને તેને ચોખા (Rice) ની સાથે ચુપચાપ ઘરના મંદિર કે બહાર કોઈ પણ મંદિરમાં રાખવુ છે. 
 
કેવી રીતે કરી 
જો તમે સિક્કાની પસંદગી કરો છો તો 1 રૂપિયાનો સિક્કો 1 મુટ્ઠી ચોખાની સાથે હથેળીમાં લો અને તમારી પરેશીની બોલીને મંદિરના કોઈ સુરક્ષિત ખૂણામાં ચુપચાપ રાખી દો. 
 
જો રૂની પસંદગી કરો છો તો રૂની સાથે ચોખા રાખો પણ ખાંડના કેટલાક દાણા પણ લઈને ચુપચાપ મંદિરમાં રાખો. 
 
જો શક્ય હોય તો ચાંદીનો ખૂન નાનો ચોરસ ટુકડા પણ ફૂલ અને ચોખાના વચ્ચે છુપાવીને મંદિરમાં રાખી શકો છો. 
 
સફેદ રૂમાલમાં ચોખા લપેટીમે એક સોપારીની સાથે મંદિરમાં ચુપચાપ રાખો. 
 
તાંબાના સૌથી નાના કળશ ખરીદવુ અને તેમાં ચોખા ભરીને મંદિરમાં ચુપચાપ રાખો. 
 
જો તમે આ 5 માંથી કોઈ એ ઉપાય અજમાવી શકો છો પરિણામ ચમકવા લાગશે તમે જોશો કે તમારી મેહનતનો પૂર્ણ ફળ મળવા લાગશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

ભગવાન જી ને રોજ લગાવો છો ભોગ.. શું આપ જાણો છો ભોગ લગાવવાનું કારણ અને મહત્વ ? આ છે તેની પાછળનું આધ્યાત્મિક રહસ્ય

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

Paush Purnima 2026: પોષ પૂર્ણિમાના દિવસે આ વસ્તુઓનું દાન કરવું રહે છે શુભ, ઘરમાં આવે છે ધન અને સમૃદ્ધિ

શ્રી લક્ષ્મી ચાલીસા

આગળનો લેખ
Show comments