Webdunia - Bharat's app for daily news and videos

Install App

સૂર્યદેવની કરવી ઉપાસના દરેક રોગ થઈ જશે દૂર -જાણો 10 સરળ ઉપાય

Webdunia
રવિવાર, 23 મે 2021 (10:01 IST)
વૈદિક કાળથી જ સૂર્યદેવની ઉપસના કરાય છે. સૂર્યદેવની પૂજા સાક્ષાત રૂપમાં કરાય છે. પહેલા સૂર્યદેવની ઉપાસના મંત્રોથી કરાતી હતી. પછી મૂર્તિ પૂજાનો ચલણ થયો. સૂર્યદેવની ઉર્જાથી જ પૃથ્વી પર જીવન છે. 
તેમની કૃપાથી દરેક રોગથી મુક્તિ મળે છે. રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આવો જાણીએ સૂર્યદેવથી સંકળાયેલા કેટલાક સરળ વાસ્તુ ઉપાયો વિશે.. 
 
સૂર્યોદયના સમયે કિરણ સ્વાસ્થયની દ્ર્ષ્ટિએ સર્વોત્તમ ગણાય છે. 
બ્રહ્મમૂહૂર્તનો સમય અસીમ ઉર્જાનો ભંડાર છે. આ સમયનો સદુપયોગ કરવાથી સ્વાસ્થય લાભ મળે છે. 
રવિવારનો દિવસ સૂર્યદેવને સમર્પિત છે. આ દિવસે આખ પરિવારની સાથે સૂર્યદેવની ઉપાસના કરવી. 
ભગવાન સૂર્યને તાંબાના લોટાથી જળ, ચોખા, ફૂલ નાખી અર્ધ્ય આપવું. 
રવિવારે લાલ-પીળા રંગના કપડા, ગોળ અને લાલ ચંદનનો પ્રયોગ કરવું. 
રવિવારના દિવસો ફળાહાર વ્રત રાખો. 
રવિવારે સૂર્યાસ્તથી પહેલા મીઠુનો ઉપયોગ ન કરવું. 
તાંબાની વસ્તુઓની ખરીદ-વેચાણ ન કરવું. 
રવિવારના દિવસે ઘરના બધ સભ્યોના માથા પર ચંદનો ચાંદલો લગાવો. 
રવિવારેના દિવસે પૈસાથી સંબંધિત કોઈ કાર્ય ન કરવા જોઈએ. 
આ દિવસે આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવું.
ઘરમાં કૃતિમ પ્રકાશની જગ્યા સૂર્યદેવનો પ્રકાશ આવવા દો. 
ઉત્તર-પૂર્વ દિશાને ઈશાન ખૂણા નામથી ઓળખાય છે. આ દિશાના આધિપત્ય સૂર્યદેવની પાસે છે.આ દિશામાં બુદ્ધિ અને વિવકથી સંકળાયેલા કાર્ય કરો. 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments