Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવને ખૂબ પસંદ છે આ ફૂલ, આ રીતે કરશો અર્પિત કરશો તો ખરાબ છાયા નહી પડે

Webdunia
શનિવાર, 22 મે 2021 (05:58 IST)
શનિવારનો દિવસ ન્યાયના દેવતાને સમર્પિત છે. શનિ દેવતા દરેક કોઈ તેમના સારા અને ખરાબ કર્મોનુ ફળ આપે છે. બીજી બાજુ શનિદેવની કઠોર નજર કોઈની પર ડે તો તેને શન્ની ઢૈય્યા કે શનિની સાઢે સાતી કહે છે. એવુ માનવામાં આવે છે કે દરેક વ્યક્તિની જીદગીમાં એક વાર શનિની દશાનો સામનો કરવો પડે છે. પણ જે લોકો પર શનિદેવની ખરાબ નજર પડે છે તે શનિવારે કેટલાક ખાસ ઉપાય કરીને તેમને ખુશ કરઈ શકે છે આવો આ ઉપાયો વિશે 
 
1. આંકડાનુ ફુલ ચઢાવો - શનિદેવને આંકડાનુ ફુલ પ્રિય છે. તેથી તેમની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે સરસવના તેલ સાથે આંકડાના ફુલ ચઢાવો. તેનાથી શનિદેવની જલ્દી જ કૃપા વરસશે 
 
2. આખી દાળ અને તલનુ કરો દાન - શનિદોષથી મુક્તિ મેળવવા માટે શનિવારના દિવસે આખી દાળ અને તલનુ દાન કરો. આ ઉપરાંત તેના થોડા દાણા ખિસ્સામાં મુકવાથી પણ લાભ થાય છે. 
 
3. હનુમાનજી અને શિવજીની પૂજા કરો - શનિદેવને હનુમાનજી ખૂબ પ્રિય છે. તેથી શનિવારે શનિદેવ સાથે હનુમાનજીની પણ પૂજા કરો. માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી શનિની ખરાબ દ્રષ્ટિથી બચ્યા રહે છે. આ દિવસે શિવ ચાલીસા, હનુમાન ચાલીસા,સંકટ મોચન હનુમાન  અષ્ટક વગેરેનો પાઠ કરો. 
 
4 લોખંડનુ દાન - ધાર્મિક માન્યતાઓ મુજબ  આ દિવસે લોખંડ ખરીદવાથી બચવુ જોઈએ. નહી તો શનિદેવ નારાજ થાય છે. બીજી બાજુ લોખંડનુ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. 
 
5. શનિવારે મીઠુ ખરીદવાથી બચો - ધાર્મિક માન્યતાઓ મુજબ આ દિવસે મીઠુ ખરીદવાથી શનિદેવની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. આવામાં જીવનમાં આરોગ્ય અને આર્થિક રૂપે સમસ્યઓઅ થઈ શકે છે. તેથી સારુ રહેશે કે આ દિવસને બદલે કોઈ અન્ય દિવસે મીઠુ ખરીદો. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઈમ્યુનિટીને રોકેટની જેમ કરશે બૂસ્ટ આ સૂપ, સ્વાદ એવો કે ભૂલી નહી શકો અને શરદી-ખાંસી પણ થશે દૂર

ચા પીતી વખતે ભૂલથી પણ ન કરશો આ ભૂલ, શરીરમાં જઈને બનાવશે ઝેર, બની જશો ખતરનાક બીમારીઓના દર્દી

ડાયાબિટીસમાં અસરકારક છે આ પાવડર, નથી વધવા દેતો બ્લડ શુગર લેવલ, ઘણી બીમારીઓમાં છે ફાયદાકારક

દક્ષિણ ભારતીય શૈલીની ડુંગળીની ચટણી તમારા ડોસા સાથે આવશે, મિનિટોમાં રેસીપી બનાવો

Friendship Story- ખોટા મિત્ર

વધુ જુઓ..

નવીનતમ

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

Mahakumbh Magh Purnima Pavitra Snan Live: આજે મહાકુંભમાં થઈ રહ્યું છે માઘ પૂર્ણિમાનું પવિત્ર સ્નાન, અત્યાર સુધીમાં 73.60 લાખ ભક્તો કરી ચુક્યા છે સ્નાન

આગળનો લેખ
Show comments