Webdunia - Bharat's app for daily news and videos

Install App

અંધવિશ્વાસ- મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવા જોઈએ....

Webdunia
ગુરુવાર, 5 જુલાઈ 2018 (00:29 IST)
અમારા હિંદુ શાસ્ત્રમાં માનવું છે કે મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવા જોઈએ એના પાછળ અંધવિશ્વાસ એ છે કે અમારી સાથે Bad luck એટલે કે અમારું ખરાબ સમય કે અમારું કઈક ખરાબ થઈ શકે છે કે અમને કોઈ પણ રીતનો ધન નુક્શાન થઈ શકે છે આવા ઘણા અંધવિશ્વાસ જુદા-જુદા રીતે ગણાય છે . 
પણ આ પાછળ એક લોજિક આ છે કે મંગળવારે અને ગુરૂવારે વાળ નહી ધોવાથી પાણી બચત થાય છે. 
 એ હંસવું નહી આ સહી પણ છે જો ભારતના લોકો મંગળવારે અને ગુરૂવારે અઠવાડિયામાં જો બે દિવસ માત્ર એક બાલ્ટી પાણી બચત કરી શકે તો જાણૉ કેટ્લું પાણી બચાવી શકાય છે. વિચારો. 
 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments