Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારના ઉપાય : સોમવારના દિવસે આ ઉપાયોથી વરસશે ભોળેનાથની કૃપા ઘરે આવે છે

Webdunia
સોમવાર, 14 ફેબ્રુઆરી 2022 (00:02 IST)
જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારના દિવસે કેટલાક ખાસ ઉપાયોથી પણ ભગવાન શિવને પ્રસન્ન કરાય છે. આ ઉપાયોને કરવાથી ઘરમાં ઘરમાં સુખ શાંતિના સિવાય સમૃદ્ધિ આવવાની પણ માન્યતા છે. કહેવાય છે કે આ 
ઉપાયોને અજમાવવાથી માતા લક્ષ્મીની કૃપા હમેશા બની રહે છે. જાણૉ સોમવારના ઉપાય 
 
1. માન્યતા છે કે સોમવારના દિવસે દહીં, સફેદ કપડા, ખાંડ અને દૂધ વગેરેને દાન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ હોય છે. કહે છે કે સોમવારના દિવસે રક્ષા સ્ત્રોતનો પાઠ કરવાથી ધન સંબંધી મુશ્કેલી સમાપ્ત થઈ 
જાય છે. 
2. સોમવારે સાંજે કાળા તલ અને કાચા ચોખાને મિક્સ કરી દાન કરવાથી આર્થિક લાભ થવાની માન્યતા છે. કહેવું છે કે આવું કરવાથી પિતૃ દોષનો અસર પણ ઓછુ થાય છે. 
3.   સોમવારના દિવસે ભગવાન શિવને ચંદન, અક્ષત, દૂધ, ધતૂરો, ગંગાજળ, બિલ્વપત્ર કે આંકડાના ફૂલ ચઢાવવા જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન હોય છે. 
5. સોમવારન દિવસે ભગવાન શંકરને ઘી, ખાંડ અને ઘઉંનો લોટથી બનેલા ભોગ લગાવવા જોઈએ. ત્યારબાદ તેની આરતી કરવી જોઈએ. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાળી આવે છે. 
6. સોમવારે ભગવાન શિવની પ્રદોષકાળમાં આરાધના કરવી જોઈએ. માન્યતા છે કે આવુ કરવાથી ભગવાન શંકરની કૃપાથી મનોકામના પૂર્ણ થઈ જાય છે.
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments