Webdunia - Bharat's app for daily news and videos

Install App

Shivling Puja- ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ 5 વસ્તુઓ, પૂજાનું ફળ નહીં મળે.

Webdunia
મંગળવાર, 20 ફેબ્રુઆરી 2024 (08:17 IST)
shivling puja rules - વિવાહિત જીવનને ખુશીઓથી ભરવા માટે લોકો ભોલેનાથની પૂજા પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે કરે છે. ભગવાન શિવ શંકરને પોતાની પસંદગીની વસ્તુઓ અર્પણ કરે છે. શાસ્ત્રોમાં એવી ઘણી વસ્તુઓ છે જે ભગવાન શિવની પૂજા કરતી વખતે ન ચઢાવવી જોઈએ.
 
- તમે ભૂલથી પણ શિવલિંગ પર હળદર ન ચઢાવો. હળદરને મહિલાઓ સાથે સંબંધિત માનવામાં આવે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ એટલા માટે પણ છે કારણ કે શિવને પુરુષ તત્વનું પ્રતિક માનવામાં આવે છે.
 
- શિવલિંગની પૂજા દરમિયાન ક્યારે પણ તુલનીના પાન અર્પિત ન કરવુ. શિવજીને બેલ, ધતૂરો વગેરે જ અર્પિત કરાય છે. ચંપાના ફૂલ પણ ન ચઢાવવું. 
 
-  ભગવાન શિવને કુમકુમ ન ચઢાવવી જોઈએ અને ન તો તેને લગાવવી જોઈએ. ભગવાન શિવ પોતાના કપાળ પર ભસ્મ લગાવે છે. શિવપુરાણમાં આ વસ્તુઓ કરવાની મનાઈ છે.
 
- શિવલિંગ પર તૂટેલા ચોખા પણ ન ચઢાવવા જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. શિવજી ગુસ્સે થાય છે.
- ભગવાન શિવની પૂજા કરતી વખતે ક્યારેય પણ શિવલિંગ પર લાલ ફૂલ ન ચઢાવવા જોઈએ. કનેર અને કમળ પણ ક્યારેય ન ચઢાવવા જોઈએ. ભોલેનાથને સફેદ રંગના ફૂલો અર્પણ કરી શકાય છે.

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments