Webdunia - Bharat's app for daily news and videos

Install App

શનિદેવ -નાની વાતોથી પણ ખુશ થઈ જાય છે શનિદેવ- જાણો આ 10 વાત !!

Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (00:08 IST)
શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરાય છે પણ તમને ખબર છે કે દૈનિક કાર્યમાં જો જરાક પણ ધ્યાન રખાય તો શનિદેવેને પ્રસન્ન અને અનૂકૂળ હોય છે. 
 
1. ખાલી પેત નાશ્તાથી પહેલા કાળી મરી ચાવીને ગોળ કે પતાશા ખાવું. 
2. ભોજન કરતા સમયે મીઠું ઓછું થતા સંચણ કે મરચા ઓછું થતા કાળી મરીમો પ્રયોગ કરવું. 
3. ભોજન પછી લવિંગ ખાવું. 
4. શનિવારે અને મંગળવારે ગુસ્સા ન કરવું. 
5. ભોજન કરતા સમયે ચુપ રહેવું. 
6. દરેક શનિવારે નખ અને શરીર પર તેલ ઘસવું. 
7. માંસ- માછલી, દારૂ અને નશીની વસ્તુઓનું સેવન ન કરવું. 
8. ઘરની મહિલા સાથે સહાનુભૂતિ અને પ્રેમ રાખવું કારણકે જે ઘરમાં ગૃહલક્ષ્મી રડે છે તે ઘરમાં શનિની સુખ-શાંતિ અને સમૃદ્ધિ રિસાઈ જાય છે . 
9. ગોળ અને ચણાથી બનેલી વસ્તુનો ભોગ લગાવીને વધારેથી વધારે લોકોને વહેંચવું. 
10. અડદની દાલના વદા કે અડદની દાળ, ચોખાની ખિચડી વહેંચવી જોઈએ. દરેક શનિવારે લોખંડની વાટકીમાં તેલ ભરીને તમારા ચેહરા જુઓ અને તેમાં બાતી લગાવીને શનિ મંદિરમાં પ્રગટાવું. 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments