Dharma Sangrah

Shanidev - આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ.. જરૂર વાંચો..

Webdunia
શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (08:50 IST)
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
mother blessing modi
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  Shanidev - આ 8 સરળ ઉપાય, 1 થી પણ પ્રસન્ન થઈ જશે શનિદેવ..  જરૂર વાંચો..
 
ધર્મ ગ્રંથ મુજબ શનિ જ માણસને તેમના સારા-ખરાવ કર્મોના ફળ આપે છે. તેથી શનિને ન્યાયાધીશ પણ કીધું છે. જ્યારે કોઈ પર શનિની સાઢેસાતી કે ઢૈય્યાનો અસર હોય છે. તો તેને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવું પડે છે. શનિના કુપ્રભાવને ઓછા કરવા માટે ડેલી લાઈફમાં અમે કેટલાક સરળ ઉપાય કરી શકે છે. 
 
જ્યારે કોઈ શનિની સાઢેસાતી  કે ઢૈય્યા તો લાઈફમાં બહુ બધી પ્રાબ્લેમ થાય છે 
 
શનિના કુપ્રભાવથી બચવા આ સરળ ઉપાય કરી શકો છો. 
 
રોજ સવારે પીપળના ઝાડ પર જળ ચઢાવો. 
 
શનિદેવને ભૂરો ફૂલ ચઢાવો. કાળા તલ અને આખા ઉડદનો દાન કરો. 
 
જો કોઈ ભિખારી નાગા પગે જોવાય તો તેને જૂતા કે ચપ્પલ દાન કરવી 
 
શનિદેવને સરસવ તેલનું દીપક પ્રગટાવો.  
 
સુંદરકાંદ અને હનુમાન ચાલીસાનું પાઠ કરો. 
 
ઘરથી નિકળતા પહેલા માતા-પિતાના પગે લાગવું. 
 
દરરોજ હનુમાનજીની પૂજા કરો અને સિંદૂરનો તિલક લગાવો. 
 
દરરોજ કાગડા કે કૂતરાની એક રોટલી કાઢવી.  

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જામફળની ચટણી

Year Ender Special: 2025 માં આ 5 ડેટિંગ ટ્રેન્ડ્સે દિલ જીતી લીધા છે, પ્રેમ વ્યક્ત કરવાની રીત બદલી નાખી છે

New Year 2025 Party Tips- પાર્ટી વગર નવું વર્ષ ઉજવો, ઘરે ખાસ ઉજવણીનો આનંદ માણો

Health Benefits of Sprouted Moong: રોજ એક મુઠ્ઠી ફણગાવેલા મગ ખાશો તો શું થશે? જાણો સ્વાસ્થ્યમાં શું થશે ફાયદો

Set Curd At home- ક્રીમી જાડું દહીં કેવી રીતે સેટ કરવું?

વધુ જુઓ..

નવીનતમ

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

ઉર્વશી પોતાના પતિને નિર્વસ્ત્ર જોયા પછી કેમ તેને છોડીને સ્વર્ગમાં ગઈ?

Birth Story Of Lord Dattatreya - ભગવાન દત્તાત્રેયની જન્મકથા

આગળનો લેખ
Show comments